SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પંચપરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા” ના સંપાદનમાં ઉપયોગમાં લેવાયેલી હસ્તલિખિત પ્રતિઓની યાદી ૧ પંચ પરમેષ્ઠિ ચોપાઈ. (પંચ પરમેષ્ઠિ ધ્યાનમાલા-નેમિદાસ), પત્ર-૩ નં. ૯૨૨/૫૫૫ સાગરગચ્છ પ્રવચન પૂજક સભા, શાંતિનાથ જૈન મંદિર, પાયધુની, મુંબઈ ૨ પંચ પરમેષ્ઠિ ચોપાઈ, પત્ર-૮ નં. ૫૫૫ સાગરગચ્છ પ્રવચનપૂજક સભા, શાંતિનાથ જૈન મંદિર, પાયધૂની, મુંબઈ ૩ પંચ પરમેષ્ઠિ ધ્યાનમાલા, ટબા સહિત. પાનાં ૨૦, પ્રત નં. ૪૦૬ શેઠ આણંદજી કલ્યાણજીની પાલીતાણાની પેઢી હસ્તક અંબાલાલ ચુનીલાલ જૈન જ્ઞાન ભંડાર, પાલીતાણા ૪ પંચપરમેષ્ઠિમંત્રરાજ ધ્યાનમાલા, પત્ર-૨૬ નં. ૩૨૧૩ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા ૫ ધ્યાનમાલા રાસ, પત્ર-૯ નં. ૧૭૨૬ સંવેગી ઉપાશ્રય, હાજા પટેલની પિળ, અમદાવાદ પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા પત્ર-૮ ડાભડો નં. ૪૯, પિોથી નં. ૭૯૦, પ્રત નં.૯ આ. વિજયસિદ્ધિસૂરીશ્વરજી જૈન શાસ્ત્ર સંગ્રહ, વિદ્યાશાળા, અમદાવાદ ૭ ધ્યાનમાલા. ટબે, પત્ર-૧૦, પિથી નં. ૨૫૩-૬ વિરસૂરિ જૈન જ્ઞાનભંડાર, રાધનપુર ૮ પંચ પરમેષ્ઠિ રાસ, પત્ર-૧૬ ડાભડો નં. ૧૦૨, નં. ૨૪૬૮ શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી, લીંબડી અધ્યાત્મસારમાલાના મુદ્રણમાં ઉપયોગમાં લેવાયેલી હસ્તલિખિત પ્રતિઓની યાદી અધ્યાત્મસારમાલા, પત્ર ૮, પ્રતિ નં. ૨૭૪૩ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ૨ અધ્યાત્મસારમાલા, પત્ર ૮, પિથી નં. ૧૦૨, પ્રતિ નં. ૭૬૭ વિશાશ્રીમાળી તપગચ્છ જૈન પાઠશાળા, જામનગર અધ્યાત્મસા૨માલા, ૫ત્ર ૧૦ મુનિશ્રી મિત્રાનંદવિજયજી મ. તરફથી પ્રાપ્ત થયેલી પ્રતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy