SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] ૧૨, યથા જ્ઞાન મિથ્યાત્વ તરફ વળે નહીં— આ પ્રશ્નોત્તરીને સાર એ છે કે બુદ્ધિને પક્ષપાત હુ ંમેશાં યથાર્થ જ્ઞાનનેા જ હાય છે. તેથી કાઇ પણ વિષયનું યથાર્થ જ્ઞાન એકવાર પૂર્ણપણે પ્રગટયું અને એકરસ થયું એટલે બુદ્ધિ કદી મિથ્યાજ્ઞાન ભણી વળતી જ નથી. ૧૩ ગ્રંથયુગલ-જ્ઞાનયોગ અને ક્રિયાયાગ— શુદ્ધાતમ છે મહાકલ્યાણ' આ શબ્દોમાં શ્રીનેમિદાસે તેમના પ્રથમ ગ્રંથને-અયા ભસારમાલાને સાર આપ્યા છે અને તે ગ્રહવાને થાએ જાગુ' એમ કહીને ધ્યાનમા· લાનેા સાર આપ્યા છે-તેમને પહેલે ગ્રંથ જ્ઞાનયેાગના છે અને બીજો ગ્રંથ ક્રિયાયેગને છે. ૧૪ અણુખેડાયેલા માગે જનાર માટે પાથેય— આ વસ્તુ મુમુક્ષુએએ ચેાન્ય રીતે ગ્રહ કરવી જોઈએ. કેઈ આત્મીય વાળા અને પરાક્રમી સાધક આવા ખેડાયેલા માર્ગ ઉપર જવાને ઇચ્છે નહી' તે તેમને માટે તેમની કાવ્યમય સલાહ નીચે પ્રમાણે છે:~~ અભ્યાસે કરી સાધીઇરે, લહી અનેક શુભયેગ, આત્મવીર્યની મુખ્યતારે, જ્ઞાનાદિક સુવિવેક; ઢા. ૭ કડી-૬, ઉપાદેયને વિવેક અને ત્રીજી દર્શાવ્યા છે. તેમાંથી કાઈ પણ જ્ઞાનાદિક એટલે પ્રજ્ઞાષ્ટક તથા સુવિવેક એટલે હેય આત્મવીય-એ પાથેય સાથે જે અનેક શુભયાગ ક્રિયા માટે ચેગના અભ્યાસના માર્ગે જઈ શકાય છે. પરિણામે જીવથી અર્થાત્ જડથી ભિન્ન એવા જીવ તત્તવનેા-ચેતન તત્ત્વને જ્યારે અનુસવ અથવા અપરાક્ષ સાક્ષાત્કાર થાય ત્યારે જ તે ૫ત્ર સત્યજ્ઞાન સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ કૈાટિમાં આવે છે. ૧૫ અનુભવની વ્યાખ્યા— આવા ધ્યાનાભ્યાસને ગ્રંથકાર ‘ અનુભવ લીલા ’ રૂપે કાવ્યમય ભાષામાં રજૂ કરે છે. દિગબરીય કવિ બનારસીદાસના ‘નાટક સમયસાર ' માં અનુભવની વ્યાખ્યા નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છેઃ Jain Education International ܐ • આત્મ પદાના વિચાર અને યાન કરવાથી ચિત્તને જે શાંતિ મળે છે તથા આત્મિક રસનું આસ્વાદન કરવાથી જે આનંદ મળે છે, તેને ‘અનુભવ' કહે છે. ૧૬, તત્ત્વની પ્રાથમિક સિદ્ધિના પરમ આનંદ— શ્રીનેમિદાસે પ્રસ્તુત ગ્રંથમાં અનેક ચેગ અનુભવ લીલા રૂપે દર્શાવેલા ઢાવા છતાં એ વસ્તુ વિચારત થાયતે', મન પાયે વિશ્રામ । रस स्वाद सुख उपजै, अनुभौ याकौ नाम ॥ १७ ॥ સમયસાર નાટક (ઉત્થાનિકા) પૃ ૧૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001523
Book TitlePanch Parmeshthi Mantraraj Dhyanamala
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy