SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ મૃત્યુની વ્યાખ્યા શું છે ? – આપણે વ્યવહારમાં કહીએ છીએ કે માણસ મરી ગયેા. મરી ગયે એટલે શુ ? મૃત્યુ શું ચીજ છે?' વિજ્ઞાનમાં આ માખતે ઘણુ ચિ ંતન થયું છે. શું હૃદય બંધ પડી જાય તેને મૃત્યુ કહેવું? મગજ કામ કરતું બંધ થઈ જાય તેને મૃત્યુ કહેવુ' ? ઘણીવાર હૃદય બંધ થઈ ગયા પછી તેને માલીશ કરીને જાગૃત કરવામાં આવે છે. લોકો કહે છે કે જીવ આણ્યે. ઘણીવાર માં ઉપર એકિસજન પ્રાણવાયુને માસ્ક મૂકવામાં આવે છે અને માણસને શ્વાસ ચાલે છે. જો એકિસજન આપવાથી કે હૃદયને મસાજ કરવાથી મરણ રોકી શકાતું હત તે તે! આજે જગતમાં કોઈ મરતું જ ન હત. હાસ્પિટલમાં અંત સુધી દરદીના નાકમાં પ્રાણવાયુની નળી ખેાસેલી હાય અને હૃદય ઉપર મસાજ ચાલુ હાય તે પણ દદી મરી જાય છે. તા છેવટે મરવાના અથ શું? મરવું એટલે ફક્ત પ્રાણવાયુ ખતમ થવા એ નથી, કે હૃદયનું બંધ થવુ' એ નથી. ઈરિયાવહીમાં અને તરવાથમાં હિંસાના લક્ષણના સૂત્રમાં સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આપી છે. 4 ત્રિયાગ વવનાવિચા' એટલે કે પ્રાણુનુ વ્યપરાપણુ, જીવિતના વિચાગ પ્રાણૈાના નાશ. અર્થાત જીવ અને શરીરના વિયાગ એજ મૃત્યુ છે. તેને માટે આપણે “જીવ ગયા”, “વર્ગ ગમન” થયું એવા શબ્દો વાપરીએ છીએ. જ્યારે જીવ શરીર બેડીને જાય ત્યારે મૃત્યુ નિશ્ચિત ગણાય છે. પછી ભલે ને હૃદય ઉપર ગમે એટલ’ મસાજ કરે કે એકિસજન આપે. કઈ ફરક પડતા નથી. પ્રશ્ન થાય છે કે જીવ શરીર છેડીને કયાં ગયા ? તેના શાસ્ત્રીય ઉત્તર છે કે જીવનું આયુષ્ય કમ સમાપ્ત થઈ ગયું. આયુષ્ય પણ દસમા પ્રાણ છે અને તે આયુષ્ય કર્મ અનુસાર વર્તે છે. આ આયુષ્ય કર્મ ગત જન્મમાં માંધવામાં આવેલુ ાય છે. એની કાળ, અવિધિ પૂર્ણ થયા પછી જીવ એક સમય પશુ અહીં રાકઈ શકતે નથી. ઘણીવાર કોઈ ઉપક્રમ કે નિમિત્તને કારણે આઘાત પ્રત્યાઘાતથી જીવનદારી તૂટી જતાં તેજ સમયે, આયુષ્યકમ ના દલિકા એકઠા થઈને ખતમ થઈ જાય છે અને જીવને જવાનુ અનિવાય થઈ પડે છે. આયુષ્ય પ્રાણ સમાપ્ત થયા પછી કોઈ પણ જીવ શરીરમાં રહી શકે નહિ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001488
Book TitlePapni Saja Bhare Part 03
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy