SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ છે. સંજ્ઞી પંચેન્દ્રિયોને અવશ્ય મન હોય છે પણ અસંઝિને મન નથી હતું. એ રીતે મનવાળા ને સમાવેશ પંચેન્દ્રિયના વિભાગમાં કરવામાં આવે છે. બીજી બાજુ જોઈએ તે કેઈપણ જીવને એક ઈન્દ્રિયથી ઓછી ઈન્દ્રિય હોતી નથી. આમ સંસારના સકળ જ એકથી માંડીને પાંચ ઈન્દ્રિયવાળા ભાગમાં સમાઈ જાય છે. પ્રાણુ, પ્રાણી અને પ્રાણાતિપાત ઃ “પઢ ના તો ચા” ને સિદધાત આગમન છે. તે અનુસાર પહેલાં જીવોના રવરૂપ વિષેનું વિવેચન આટલા વિસ્તારથી કર્યું. ત્યાર પછી તેની દયા કરવાનો વિચાર કરી શકાય, બધા જીની રક્ષા કરવી, તેમના પ્રત્યે દયા રાખવી તે ધર્મ છે. તેમની હિંસા કરવી, વધ કરે, તેમના પ્રાણને પ્રાપ્ત કરે વગેરે અધર્મ છે, પાપ છે. દયા પાળવાને અર્થ જ એ છે કે પ્રાણધારીઓનાં પ્રાણની રક્ષા કરવી. બીજી બાજુ તેમના પ્રાણ ટકે તે રીતે આ હાર–પાણી આપવા તથા અન્ય પ્રકારે તેમની સેવા કરવી તે દયા ધર્મ છે. પ્રાણીઓના પ્રાણને નાશ થાય–પ્રાણાતિપાતની ક્રિયા અને હિંસા કહે છે અને તે અધર્મ છે, મહા પાપ છે. પ્રાણાતિપાત પ્રાણની વિરાધના દસ પ્રકારે થાય છે. પ્રતિક્રમણ સૂત્રમાં ઈરિયાવહીમાં તે બતાવવા માં આવ્યું છે. પ્રાણુતિપાતની ૧૦ પ્રકારની ક્રિયાઓ : (૧) મા (fમદત્તા)ઃ લાત વગેરે મારીને ઘાત કરવા (૨) વત્તિયા (વર્તિા ) ધૂળથી ઢાંકી દેવું. (૩) જેસિયા (પિત્ત) જમીન સાથે ઘસવામાં આવે (૪) સંઘારૂચા (સંપાતિ ) પરસ્પર શરીરનું ઘર્ષણ થવું. (૫) સંઘડ્ડિયા (સંક્રિયાઃ ) સ્પર્શથી દુખ પહોંચાડવું. (૬) વરિયાવિયા (પિતા) પરિતાપ કે સંતાપ આપો. (૭) ક્રિસ્ટાચા (ઝામિત્તા ) ખેદ કે વિષાદ ઉપજાવ. (૮) કવિયા (નવરાવિતા)ભય પમાડીને ડરાવીને અતિશય પરેશાન કરવું. (૯) કાળો કાન સરામિયા (સ્થાનાનું સ્થાન મંત્રામિતા ) એક સ્થળેથી બીજા સ્થળે મૂકવું. (૧૦) કવિયો રવિચા (વિરત ચાપિતાઃ) જીવ અને શરીરને વિયાગ કરાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001488
Book TitlePapni Saja Bhare Part 03
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy