SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ એમએ જાત છે. એમ વળી કલ્પાપન્નમાં ૧૨ દેવલેાકના, લેાકાંતિક અને ૩ ફિલ્મીષિક છે, જ્યારે કપાતીતમાં ૯ ગ્રેવેચક અને ૫ અનુત્તર છે. એ રીતે જોઈએ તા ભુવનપતિમાં બે જાતીએ છે. એમાં ૧૦ અસુરકુમારાઢિ અને ૧૫ પરમાધામી, વ્યંતરની ૨૬ જાતામાં ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિય કાભ ક છે. જ્યારે જ્યાતિષ દેવામાં પચર જાતીના છે અને ૫ અચર જાતી છે. આમ એક દર ૯૯ પર્યાપ્તા અને ૯૯ અપર્યાપ્તા એમ ગણતાં કુલ ૧૯૮ પ્રકારની દેવ ગતિ થાય છે. મનુષ્ય મનુષ્યમાં ૧૫ કમાઁ ભૂમિજ છે, ૩૦ અકમ ભૂમિજ છે અને ૫૬ અતદ્વિપજ છે. એમ એકદરે ૧૦૧ પ્રકાર ગભ જ પર્યાપ્તા ના થાય. એ રીતે ૧૦૧ પ્રકાર ગજ અપર્યાપ્તા ના થાય અને ૧૦૧ સમૂચ્છિ ́મના થાય. એમ એકદરે ૩૦૩ પ્રકારના મનુષ્યા થયા. નરક ગતિ નરક પૃથ્વીએ સાત છે, તેના નામ અનુક્રમે (૧) રત્નપ્રભા. (૨) શકરાપ્રસા. (૩) વાલુકાપ્રભા. (૪) ૫કપ્રભા. (૫) ધૂમપ્રભા. (૬) તમઃપ્રભા (૭) મહતમઃપ્રભા. આ સાતેય નરક પૃથ્વીઓમાં ઉત્પન્ન થનાર નારકી જીવા કુલ ૧૪ પ્રકારના છે. છ પર્યાપ્તા + ૭ અપર્યાપ્તા = ૧૪ ભેદ. આપણે ચાર ગતિ જોઈ ગયા. એમાં દેવગતિના ૧૯૮ ભેદ છે. મનુષ્ય ગતિના ૩૦૩ ભેદ્ય છે. ૪૮ ભેદ્ય તિય ચ ગતિના છે અને નરક ગતિના ૧૪ ભેદ છે. આમ સમસ્ત જીવાના કુલ ૫૬૩ ભેદ પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001488
Book TitlePapni Saja Bhare Part 03
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy