SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ધંધે, શરાબને ધંધે વગેરે કરતે રહે છે. એ જ રીતે પાપના ફળ રૂપે કેઈ કસાઈને ઘરે જમ્યો. હવે શું કરવાનો? ઘણું ખરું બાપના એ જ ધંધામાં તે લાગી જવાને. પછી એ જ પાપ, એ જ નરક, એ જ દુગતિ અને દુઃખ એમ અનાદિ-અનન્ત ચક્રમાં જીવ ફસાયેલો રહે છે. કયારે એમાંથી છૂટશે તે કહી શકાય નહિ. ઘાંચીની ઘાણીના અળદની જેમ ફર્યા જ કરવાને. બસ એમ દિશા શૂન્ય ગતિમાં જીવ ભટક્યા જ કરવાને. કેઈએ યોગ્ય કહ્યું છે. પુન : પાપ પુનઃ દુર ઃ પુના દુાં પુનઃ પં पुन : नरके प्रयाण, पुनश्च गर्भ शयनम् ।। " કર્મમાં પુણ્ય અને પાપની પ્રકૃતિઓ ૮ કર્મ '૪ ધાતીકમ ૪ અઘાતી કર્મ ૪ ઘાતક | ૧ + – અંતરાય પ =૪૫ + જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય + ૯ + – –* ૫ પ્રકૃતિ બધી પાપની પ્રકૃતિ છે ૪ અઘાતી કર્મ | ૫ | ૬ | ૭ નામ ગોત્ર વેદનીય | ૮ આયુષ્ય . ૧. કે " , બીક પાપની પ્રકૃતિ છે. ૩૪ + ૧ + ૧ + ૧ = ૩૭ પુણ્યની પ્રકૃતિ ફંડ + ૧ + ૧ + ૩ = ૪૨ ૪૫ ૭ = ૮૨ કુલ પાપની પ્રકૃતિઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001488
Book TitlePapni Saja Bhare Part 03
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy