SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આવી રીતે જે જાણે છે, જુએ છે એટલે કે જ્ઞાનાતમક અને દર્શ— નામક શક્તિ યુક્ત ચેતનાવાન જે દ્રવ્ય છે તે ચેતનદ્રવ્ય છે તેને જ જીવ અથવા તો આત્મા કહે છે. એ આત્મા જ સુખ દુઃખ વગેરેની અનુભૂતિ કરે છે. “ચેતના યસ્યાસ્ત સઃ ચેતનઃ” ચેતના જેમાં છે તે ચેતન દ્રવ્ય આત્મા જીવ કહેવાય છે. આનાથી બરાબર વિરુદ્ધ ગુણવાળા, એટલે કે જ્ઞાન-દર્શનાદિ (જાણવા-જોવા)ની શક્તિ વગરના, સુખદુઃખાદિની અનુભૂતિ રહિત દ્રવ્યને અજીવ કે જડ કહેવાય છે. મનુષ–સ્ત્રી-પુરુષ–હાથી-ઘોડા-બળદ–બકરી–મેના–કબૂતર-પપટચકલી–ખિસકેલી-પતંગિયું–માખી-મચ્છર-ભમરા–કીડી-મંકેડા-માંકડ –ઈયળ-અળસિયા-જળ-ઝાડ-છેડ-ફળ-ફૂલ-પૃથ્વી – પાણી – અગ્નિવાયુ વનસ્પતિ–દેવ-દેવી-અપ્સરા અને નારકી એ બધા જીવ છે. ચેતન આત્મા છે અને શરીર જડ-અજીવથી બનેલું છે. ઈંટ-ચૂને-પત્થર– મકાન-ગાડી–ઘડિયાળ-ચેન–ચશમા–વગેરે બધા જડ-નિર્જીવ પદાર્થ છે. નવતાવ : આ બે જે મૂળભૂત જડ-ચેતન પદાર્થ છે એના જ સંયોગવિયેગથી નવતત્વની વ્યવસ્થા બને છે. દ્રવ્યથી જીવ (ચેતન) (અ ) જડ સંગથી પુચ પુણ્ય પાપ પા૫ સંવર મ ધ આશ્રવ વિગ નિરા મોક્ષ અજીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001486
Book TitlePapni Saja Bhare Part 01
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy