SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન ચરિત્રમાં તેમના કરેલા પાપેાનું વર્ણન તથા તે તે પાપાની સજા તેમને કેવી ભાગવી ? કેટલી ભયંકર સજા સેગવી તેનુ વર્ણન કરવામાં આવ્યુ છે. આ દૃષ્ટિકાણ છે. ઘણા જીવા આ રીતે પણ પાપ કરતા અટકશે. ચાર ગતિમાં તીર્થંકરાના જીવેશ— સમ્યકત્વ પામે ત્યારથી જીવના ભવાની સાચી ગણતરી થાય છે. સમ્યકત્વ પામ્યા પૂર્વેના મિથ્યાત્વકાળના તા દરેક જીવના અનન્તા ભવા છે. સમ્યકત્વ પામ્યા પછી મેક્ષે જાય તે કાળ દરમ્યાન જીવે જેટલા ભવા કર્યાં હાય તેની સખ્યા ભવગણતરી શાસ્ત્રકારોએ નોંધી છે. ભગવાન શ્રી આદિનાથના ૧૩ ભવા થયા છે. પહેલા ધનસાથ વાહના ભવમાં ધમ ઘાષસૂરી આચાર્ય ભગવંતને અખંડધારાએ ધી વહાવરાવવાના નિમિત્તે શુભ અધ્યવસાયમાં સમ્યકત્વ પામ્યા અને ઉત્તરાત્તર દેવ— મનુષ્ય, ફરી મનુષ્ય-દેવ એમ એજ ગતિમાં આગળ વધતા ૧૩ માં ભવે ઋષભદેવ ભગવાન થઈને મોક્ષે પધાર્યા. કાઈ પણ પાપની પ્રવૃત્તિ ભવપરંપરાના માગ માં એવી ભયંકર ન આવી કે જે તેમના ભવા બગાડી શકે. પરન્તુ ઉત્તરેત્તર શુભ પુણ્યની પ્રવૃત્તિમાં આગળ વધતા ૧૩ ભવામાં દેવ-મનુષ્ય આ બે સુન્દર સદ્ગતિ સિવાય ત્રીજી એક પણ ગતિના સ્પર્શ કર્યા વિના અન્તે તીથ કર ભગવાન બનીને માક્ષે સીધાવ્યા. ભગવાન શાન્તિનાથ ૧૬ માં તી કર પ્રભુ પણ ૧૨ ભવની પરપરા ઉત્તરોત્તર શુભપુણ્યની સારી કરે છે. ર૨ માં અરિષ્ટનેમિ (નમિનાથ) ભગવાન પણ પેાતાની ૯ ભવે.ની પર પરા રાજુલ સાથે કરે છે અને દેવ અને મનુષ્યની બે જ જ સદૂગતિમાં બન્ને આત્માઓ સાથે જ ય છે અને સાથે જ રહે છે. ફરી ફરીને પતિ-પત્ની જ અનંત!—બનતા અન્તિમ નવમા ભવે એક નેમ અને બીજી રાજુલ થઈને બન્ને મેક્ષ જાય છે. ત્રેવીસમાં તીથ કર પુરીષાઢાણીય શ્રી પાર્શ્વનાથ ભગવાન પેાતાની ભવયાત્રા પહેલા મરૂભૂતિના ભવમાં સમ્યકત્વ પામીને શરૂ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001486
Book TitlePapni Saja Bhare Part 01
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy