SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ રજજુપ્રમાણુ લોકાકાશ ચૌદ રજજુ પ્રમાણ મધ્ય સંસ્થાનને “ક” નામની ઓળખ આપી છે. માટે જ તે ચૌદ રાજલોકના નામથી પણ ઓળખાય છે. 1 5 .. . કા80 + લોકાકાશ, હત્યાક અસં૫ લોકાકા – EMISIEIXEN “રજજુ” અહીં પ્રમાણવાચી શબ્દ છે. જો કે રજજુને એક અર્થ રસ્સી-દોરડું એવો પણ થાય છે કે જે માપ લેવાનું સાધન પણ હોઈ શકે છે. લોકપ્રદેશને જે ૨જજુથી માપીએ તે આવા ૧૪ રજજુપ્રમાણ જેટલું તેનું માપ છે માટે જ તેને ૧૪ રાજલોક કહેવાય છે. આટલું જ ક્ષેત્ર–ભાગ–કાકાશ કહેવાય છે બાકીને પ્રત્યેક ભાગ અલકાકાશ કહેવાય છે. લકાકાશના ત્રણ વિભાગ પ્રસ્તુત છે. (૧) ઉલેક–વર્ગ–દેવલોક (૨) મધ્યલક-મૃત્યુલોક અથવા તિછલોક (૩) અલેક-પાતાળલક અથવા નરકલેક આ પ્રમાણે ત્રણ લેક કહેવાય છે. માટે જ પરમાત્માની સ્તુતિમાં ‘ત્રિભુવનપતિ ત્રણ ભુવનના નાથ જેવા વિશેષણે પ્રચલિત છે. દા.ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001486
Book TitlePapni Saja Bhare Part 01
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy