SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ૧. કાયાના અવલ મનથી થતી આત્મિક શકિતને ઉપયેગ કાયયેાગ કહેવાય છે. ૨, વચનના અવલખનથી થતે આત્મ શિકિતરા ઉપયાગ વચનચેાગ કહેવાય છે. 3, મનના અવલ મનથી થતા આત્મશકિતને ઉપયોગ મનેયાગ કહેવાય છે. કાયયેાગના છ પ્રકાર, વચનચે!ગના ૪ પ્રકાર અને મનાયેાગના ૪ પ્રકાર છે. કુલ ૧૫ ભેદ થાય છે. આ પંદર ભેદને ઉપયાગ કહેવામાં આવે છે. આત્મવીય-વીાંતરાય કમના ક્ષયાપશમ અને પુગલના અવલંબનના મૂળ ત્રણ પ્રકારાના પ્રવર્તમાન ચેાગ જ પંદર પ્રકારના ઉપયાગ હૈાય છે. કાયયેાગ દ્વારા પ્રવૃત્તિ, વચનયાગ દ્વારા ભાષાકીય વ્યવહાર અને માયાગ દ્વારા વિચારવું. सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयं पि जाणइ सोच्चा, जं' सेयं तं समायरे ॥ શ્રી દશવૈકાલિક નામના પવિત્ર જિનાગમમાં શ્રી મહાવીર પ્રભુ ફરમાવે છે કે-કલ્યાણને શ્રેયસ્કારી માગ પણ સારી રીતે જાણી લેવા જોઈએ અને ત્રીજી તરફ પાપના પરિણામની આળખ પણ સારી રીતે કરી લેવી જેવી જોઈએ. આ રીતે બન્ને પ્રકાશને સારી રીતે જાણી લીધા પછી, ખૂબ વિચાર કરીને બન્નેમાંથી જે કલ્યાણકારી—શ્રેયસ્કર હાય તે માગ નું અનુસરણ કરવું જોઇએ. તે માગે ચાલવુ જોઈએ. આ શ્લાકમાં પ્રભુ પાપના રસ્તે પણ જાણી લેવાની વાત કરે છે. અર્થાત્ પાપાને પણ એળખવાની વાત કરે છે, શુ' પાપે ને અથવા પાપાના સ્વરૂપને જાણવા જેવું છે? હા. જાણ્યા—જોયા વગર એ માને તજવે! કે આચરવા એની સમજણ કેવી રીતે પડશે ? માટે જેને છેડવુ છે એને પણ જાણવું પડશે અને જેને આચરવુ છે એને પણ જાણવુ જ પડશે. જોયા-જાણ્યા વિના છેડવા-આચરવામાં ન્યાય નહી થઈ શકે. પાપે!નું સ્વરૂપ જાણ્યા વગર આપને ખ્યાલ કેવી રીતે આવશે કે આ પાપના માર્ગ છે અને આ પાપાને જો આચરવામાં આવશે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001486
Book TitlePapni Saja Bhare Part 01
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy