SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ અપભ્રંશ વ્યાકરણ જ્યાં વટકલનાં વસ્ત્ર, વિસ્તીર્ણ શિલાતલની પથારી ને ફળોનું ભોજન (સુલભ) છે, તે અરય કેમ રમણીય ન માનવું) ?' ૩૪૩/૨ સાથે સરખાવો : जेण विणा ण जिविज्जइ अणुणिज्जइ सो कआवराहो वि। पत्ते वि णअरदाहे भण करस ण वल्लहो अग्गी ॥ (સપ્તશતક, ૨/૬૩) જેના વિના જીવી ન શકાય, તેને અપરાધ કર્યો હોય તો યે મનાવ પડે. નગર સળગતું હોય ત્યારે પણ અગ્નિ કેને વહાલે ન હોય ? “વજલગમાં (પપ૭) મળતી આ જ ગાથામાં વસ્ટિકaછું “(શરીર) ન વળે- ન સારું થાય એવું પાઠાંતર છે. પ્રાકૃતપંગલમાં (માત્રાવૃત્ત ૫૫) પણ આ ગાથા મળે છે. ૩૫૦/ર સાથે સરખાવો : स्वकीयमुदरं मित्त्वा निर्गतौ च पायोधरौ । परकोयशरीरस्य भेदने का कृपालुता ॥ (સુભાષિત રત્નભાંડાગાર, પૃ. ૨૫૬, શ્લેક ૨૬૪) સ્તને પિતીકું ઉદર ભેદીને નીકળ્યા છે, (તો) પારકું શરીર ભેદવામાં (એ) શું દયાળુ થવાના હતા !' ૩૫૧૧ સાથે સરખાવો ? अन्ना पई नियच्छइ जह पिढिरणमुहे न देसि तुमं । मा सहियणस्स पुरओ ओगुलिं नाह काहिसिमो ॥ (પઉમચયિ, પ૬/૧૫) બીજી પતિને એમ દબાણ કરે છે કે તમે સંગ્રામને મોખરે પીઠ ન ફેરવશે. નાથ, રખે આપણે સખીઓની આગળ હલકા પડીએ.” ૩પ૨ “શૃંગારપ્રકાશ', પૃ. ૧૨૨૨ ઉપર આ દેહો મળે છે. ઉપરાંત સરખા : पासासंकी काओ णेच्छदि दिण्णं पि पहिअ-घरणीए । ओणंत-करअलोगलिअ-वलअ-मज्झ-ट्टि पिंडं ।। | (સપ્તશતક, ૩/૫) નમતી હથેળીને કારણે સરી ગયેલા બયાની વચ્ચે રહેલે પિઠ પથિકગૃહિણીએ આપ્યાં છતાં, પાશની આશંકાથી, કાગ (ખાવા) ઇરછત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy