SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ વ્યાકરણ ૧૫૮ વાગે' વગેરે. મન્ન = ‘ભાગેલી', ‘નસાડેલી'. ત્તિ અને લત્તને વિરાધ આમ અથ ઘટાવીને જ પ્રકટ કરી શકાય છે. કાન્ત સામે ટકી ન શકતી ગજટાઓ કરતાં પશુ નિત્ય સમુખ રહેતા પયાધર કઠોરતામાં ચડે છે. (૬) જ્ઞાŽજ્ઞાત્ર તયાર્. ખીજાઓન=ચા અર્થ કરે છે— પુરીનેં નાળું (તૃતીયા સપ્તમીના અથે`) સતિ સપ્તમી'ના પ્રયાગ લઈને પણ અ` ધટાવી શકાય. વળીજી એ વ્રુપ-તે મત્વથી ય -રૂ –પ્રત્યય લાગી સિદ્ધ થયેલા વ્પિર્ધાના સ્ત્રીલિંગ વિી પરથી ઝૂ એકવડા થઈ, પૂર્વ સ્વર દી થતાં, સિદ્ધ થયુ` છે. આ સંયેાગલાપ અને પૂ॰સ્વર-દી་ભાવની પ્રક્રિયા અર્વાચીન ભારતીયઆય ભૂમિકાનું લક્ષણુ છે. અપભ્રંશભૂમિકા સુધી વિશિષ્ટ અપવાદે સંયુક્ત વ્યંજના જળવાઇ રહ્યા હતા. હેમચંદ્રનાં ઉદાહરણાની ભાષામાં કેટલાંક આવાં અર્વાચીન રૂપે મળે છે-જુઆ ‘વ્યાકરણ’. મુઠ્ઠી સુધારી મુદ્દો વાંચે. મુટ્ઠીમાંથી –૩–પ્રત્યય કાઢી નાખતાં મુદ્દી કે મુદ્દિ રહે, એ મુમ્મિ એવા ઉચ્ચારણ પરથી, જૂની જેમ, સિદ્ધ થયું હોય. સઁવુ =ચાંપવુ. (૭) તેવદુ—–જુએ સૂત્ર ૪૦૭. આપણે ધૂંધવે’ ને બદલે ‘ધૃધવે’ વાપરીએ છીએ. ધાતુ જુદા છે. અહીંના ધાતુ ધૂધકારા'માં જોઈ શકાય છે. સૂત્ર ૩૯૬થી ૪૦૦માં કેટલીક ધ્વનિવિષયક લાક્ષણિકતાઓની નોંધ છે. ૩૯૬. એ સ્વરે લચ્ચે રહેલા ક, ગ, ત, ૬, ૫ના લેપ અને ખ, ધ, ત, થ, ધ, ફ્, ભને હકાર થવાને બદલે કે, ત, ૫, ખ, થ, ને શ્વેષભાવ અને ગ, ૬, ધ, ધ, ભતી અવિકૃતિ એ શૌરસેનીનાં લક્ષણ ગણાય. હેમચંદ્ર (કે તેના પુરાગામી અભ્રંશ વૈયાકરણાના) આધારભૂત અપભ્રંશ-સાહિત્યમાં આવી પ્રક્રિયા વાળા એક અપભ્રંશભેદ પણ હતા એ કેટલાંક અન્ય સૂત્રેા નીચેનાં ઉદાહરણા પરથી પણ પ્રતીત થાય છે. જુએ ‘વ્યાકરણુ’. ૩૯૬. (૧) વિનોદુ પરથી પ્રાચીન ગુજ.માં ‘વછેહા’ = વિયેાગ, વિરહ. - નું ॰ન- થયુ’ છે. ‘કહ્યાગરુ” ‘કામગરુ' ‘કાજગ” વગેરેમાં આ જ જણાય છે. પણ ફારસી ‘ડબગર’ ‘રફૂગર’ વગેરે પણું ધ્યાનમાં રાખવા ધટે. i>T માટે અર્વા, ગુજ.નાં ઉદાહરણા નરસિંહરાવે નેાંથ્યાં છે, જુએ ગુજ. લે. એ.... લિટ. ૧,૪૪૯-૪૫૦. ૩૯૬ (૪) ત્રાપ્¬, અદ્ભુત-, વિચ-નાં પાત્ર-, નિય- અને વિસ- ન થતાં પાવન, અતિ- અતે પજ્ઞ- થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy