________________
समर्पणम् ।
પૂજ્યપાદ પરમ ઉપકારી સંસારી પિતાશ્રી ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ !
તથા
પૂજ્યપાદ સંસારી માતાશ્રી સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ !
પરમ વાત્સલ્ય તથા પરમ કૃપાથી બાલ્યાવસ્થાથી જ આપે મને આપેલા ધર્મસંસ્કારોનું અત્યંત કૃતજ્ઞતા
તથા
આ
સ્મરણ કરીને ગ્રંથને પુષ્પરૂપે
બહુમાન પૂર્વક શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન આપના કરકમળમાં પ્રભુપૂજાર્થે અર્પણ કરીને આજે અત્યંત આનંદ અને ધન્યતા અનુભવું છું. આપનો શિશુ જંબૂવિજય
――
સં. ૨૦૫૧, માગશરવિંદ ૨ (મારાં પૂ. માતુશ્રીની જન્મતિથિ), મંગળવાર, તા. ૨૦-૧૨-૯૪ પાલિતાણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org