SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ન જાણે કેમ, પણ પ્રત્યેક વ્યક્તિ કોઇપણ વસ્તુ-વ્યક્તિ કે વાતની સાબિતી માગતી થઇ ગઇછે. સાબિત કરી બતાવો, દાખલો બેસાડો, દૃષ્ટાંત આપો, પ્રુફ-proof લાવો, ઓળખપત્ર-identity card દર્શાવો, નામ નોંધાવો, લખી જણાવો, પાસપોર્ટ-passport કઢાવો વગેરે વગેરે. ઇસુની ઓગણીસમી સદીનાં મહાજાગરણમાં પ્રગટેલા પરમકૃપાળુ દેવે Really Real Realize કરીને, નિષ્કારણ કરુણાવશાત્ જગતવાસી જીવોને અણમોલ ‘આત્મસિદ્ધિ’ શાસ્ત્રનું દાન દીધું. ગણો — તે છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. સ્વરૂપ-સ્થિત, સમતાપતિ રે, સર્વ અવસ્થામાં ય, રાજચંદ્ર પદ તે નમું રે, સ્થિર મન થાઓ ત્યાં ય. સમતા-સ્વામી તે રે જે રમતા સમભાવે. ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે. (એ રાગે) પ્રજ્ઞાવબોધ પુષ્પ ૫૬ : પ.પૂ.બ્રહ્મચારીજી પોતાને અભિપ્રેત હોય તે વિષય વિષે પોતાનાં મંતવ્ય સાબિત કરવા, સિદ્ધ કરવા, અનેક આચાર્યોએ અને વિદ્વાનોએ શાસ્ત્રો રચ્યાં છે એ તો આપ જાણો છો. શાસ્ત્રનાં શીર્ષક પણ ‘સિદ્ધિ’વાળાં, માત્ર જૈન આચાર્યોની વાત લઇએ તો, રજી સદીમાં ૫મી સદીમાં ૭મી સદીમાં ૯મી સદીમાં ૯મી સદીમાં ૧૦મી સદીમાં ૧૦મી સદીમાં ૧૨મી સદીમાં જ્ઞાની મહાદાની રે, સદાવ્રત જેનું સદા; એવું સંતથી સુણી રે, ગ્રહું રાજ-પાય મુદ્દા. પ્રજ્ઞાવબોધ પુષ્પ ૩૧ : પ.પૂ.બ્રહ્મચારીજી આત્મોપનિષદ્ કહો કે આત્મગીતા કહો, અમૃત કુંભ કહો કે આ અવની પરની અમૃતગંગા ૫મી સદીમાં ૧૯મી સદીમાં Jain Education International શ્રી સમંતભદ્રાચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી શ્રી અકલંક દેવ શ્રી અનંત કીર્તિ શ્રી ત્રિભુવન સ્વયંભૂ શ્રી અનંતવીર્ય વિરચિત વિરચિત વિરચિત શ્રી અમૃતચંદ્રાચાર્ય શ્રી વાદીભસિંહ વિરચિત વિરચિત વિરચિત જીવસિદ્ધિ, સિદ્ધિ પ્રિય સ્તોત્ર, સિદ્ધિ વિનિશ્ચય, વિરચિત વિરચિત શ્રી પૂજ્યપાદ સ્વામી શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત વિરચિત સર્વ શાસ્ત્રકાર ભગવંતોને નમસ્કાર. શાસ્ત્રનાં નામ પછી શાસ્ત્રની શરૂઆતની વાત લઉં. પ્રથમ સદીથી જ પ્રારંભીએ તો, પખંડાગમ-ધવલાજી ટીકામાં આઠમી સદીમાં આચાર્ય શ્રી વીરસેન મ.સા.આરંભેછે, સિદ્ધમાંતળિનિયમળુવનમપ્પલ્થ-સોવા મળવપ્નું। એટલે કે, જે સિદ્ધ છે, અનંતસ્વરૂપ છે, અનિન્દ્રિય છે, અનુપમ છે, આત્મસ્થ સુખને પ્રાપ્ત છે.... તેમને નમસ્કાર. લઘુ સર્વજ્ઞ સિદ્ધિ, બૃહત્સર્વજ્ઞ સિદ્ધિ, સિદ્ધિ વિનિશ્ચય, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, સ્યાદ્વાદ સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ, (તત્ત્વાર્થ સૂત્રની ટીકા) આત્મસિદ્ધિ શાસ્ત્ર. For Private & Personal Use Only www.jalnelibrary.org
SR No.001330
Book TitleRajchandra Nirvan Shatabdi Smaranika
Original Sutra AuthorN/A
AuthorSahaj Shrut Parab Rajkot
PublisherSahaj Shrut Parab Rajkot
Publication Year2001
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Rajchandra
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy