SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બોધસાર જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એનું આદરપૂર્વક આચરણ કરવું જોઈએ, વિરક્ત વ્યક્તિ સંસારનાં બંધનથી છૂટી જાય છે અને આસક્ત વ્યક્તિનો સંસાર અનંત બનતો જાય છે. ૨૨ * થોડુક દેણું, નાનો ઘાવ, જરા જેટલી આગ અને નહિ જેવો કષાય આ ચારેયનો તમારે વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે અલ્પ હોવા છતાં વધીને મહત્ (મોટું) બની જાય છે. * * પદ્ય વિભાગ : વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી સંયમ, તપ તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિનયથી આચાર્યની (સની) તથા સત્સંગીઓની આરાધના થાય છે. અન્ય ભવમાં (પરલોકમાં) ગયેલા બીજા લોકો માટે અજ્ઞાની જીવ શોક કરે છે પરંતુ આ ભવસાગરમાં કષ્ટ ભોગવી રહેલ પોતાના આત્માની ચિંતા કરતો નથી. * Jain Education International * દેહ તારી નથી, જો તું જુગતે કરી, રાખતાં નવ રહે નિશ્ચે જાયે, દેહસંબંધ ત્યજે, અવનવ બહુ થશે, પુત્ર કલત્ર' ફરી વાર વહાયે. ૨ અર્થ : ૧. કલત્ર=સ્ત્રી ૨. વાયે છેતરે * ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. * For Private & Personal Use Only * * www.jainelibrary.org
SR No.001287
Book TitleBodhsar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1994
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy