________________
પંચપરમેષ્ઠીનો અર્થ
હરિગીત છે મનમાંહિ ભક્તિ અનાદિ નમિ હોં દેવ અરહંત કો સહી, શ્રી સિદ્ધ પૂજું અષ્ટ ગુણમય સૂરિ ગુણ છત્તીસ હી, અંગ-પૂર્વધારી જ ઉપાધ્યાય સાધુ ગુણ અઠબીસ જી,
યે પંચ ગુરુ નિરગ્રંથ સુમંગલદાયી જગદીશ જી. ૐ હ્રીં શ્રીઅરહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સર્વસાધુ-પંચપરમેષ્ઠિભ્યો અર્થ
નિર્વપામીતિ સ્વાહા.
સિદ્ધ ભગવાનનો અર્થ
સોરઠા છે હમમેં આઠોં હી દોષ, જહું અર્ધ લે સિદ્ધજી, દીજ્યો વસુ ગુણ મોહિ, કર જોડ્યાં ઘાનત ખડો.
ૐ હ્રીં શ્રીસિદ્ધપરમેષ્ઠિને અર્ધ નિર્વપામીતિ સ્વાહા.
ત્રણ ચોવીસીનો અર્થ
જ ગીતા છંદ છે. જલ ગંધ તંદુલ સુમન ચરુવર દીપ ધૂપ ફલૌઘ હી, કરિ અર્ઘ દ્રવ્ય અનર્થ લેકે નર્સે ભવ-અઘ ઔઘ હી, ભરત જંબૂદ્વીપકે ગય કાલ નય ર્ચોવીસ કા,
પૂજું સદા મન-વચન-તનર્ત, દાય પદ જગદીશ કા, ૐ હ્રીં શ્રીજંબૂદ્વીપ-ભરતક્ષેત્રોત્પન્ન-અતીત-વર્તમાન-અનાગત-ચતુર્વિશતિજિનેભ્યો
અનર્વપદપ્રામચે અર્થ નિર્વપામીતિ સ્વાહા.
પાંચમેનો અર્થ આઠ દરવમય અર્ધ બનાય, “ધાનત' પૂ શ્રીજિનરાય, મહાસુખ હોય, દેખે નાથ પરમ સુખ હોય, પાંચ મેરુ અસ્સી જિનધામ, સબ પ્રતિમાકો કરૂં પ્રણામ, મહાસુખ હોય, દેખે નાથ પરમ સુખ હોય. ૐ પંચમે સંબંધી અસ્સી જિનાલયેભ્યો અ નિર્વપામીત સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org