SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ આદિન પ્રત્યેક ધર્માનુષ્ઠાનેનું વિધિપૂર્વક પાલન કરવું તે. પ્ર૦ ૩ સામાયિકને કાળ બે ઘડી જ કેમ ? ઉ, સામાયિકને બે ઘડી કાળ કહો છે, તે સામાન્યથી છે. શાસ્ત્રમાં કહયું છે કે- જાવ નિયમ પજજુવાસામિ એ પ્રમાણેને પાઠ જે કે સામાન્ય વચનરૂપ છે, તે પણ જઘન્યથી ઓછામાં ઓછું અન્તમુહુર્ત સુધી તે (બે-ઘડી સુધી) અવશ્ય સામાયિકમાં રહેવું જોઈએ. અન્તર્મહત્ત પછી પણ ચિત્તની સ્થિરતા ટકે ત્યાં સુધી બીજું સામાયિક લઈ સામાયિકમાં રહી શકાય. વર્તમાનમાં વધારેમાં વધારે લાગલાગટ ત્રણ સામાયિક લેવાની પ્રથા છે. પ્ર૦ ૪ અપસંસારીને ઓળખવા માટે સામાન્ય લક્ષણે કયાં છે ? ઉ૦ અલ્પાહાર, અલ્પનિદ્રા, અપારંભ, અપરિગ્રહ, અલ્પકષાય, સ્વાર્થ ત્યાગ, પરાર્થકરણ, પાપભીરુતા, જિનભકિત, જીવમૈત્રી, ગુણાનુરાગ દુખિત-દયા, દુર્ગણી પ્રત્યે માધ્યસ્થ, પ્રશમ, સંવેગ ભવનિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય વગેરે. પ્રે૫ આબન્નસિદ્ધિક જીવનું લક્ષણ શું? ઉ૦ સર્વજ્ઞકથિત ધર્મનુષ્ઠાનેમાં વિધિનું પાલન અને હંમેશા વિધિમાં સતત આદર વગેરે. પ્ર. ૬ સમકિત અને દેશવિરતિ કાળ કરીને કયી ગતિમાં જાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001257
Book TitleDevvandanmala
Original Sutra AuthorN/A
AuthorKhantishri
PublisherHansrajbhai Manek Shah
Publication Year
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Devvandan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy