SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજા સાથે જે જિન ઉપર દુમણો પ્રાણી, તે એમ થાજો લૂણ જ્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃષ્ણાગરુ કુંદરું સુગંધે, ધૂપ કરીજે વિવિધ પ્રબંધે. લૂણ૦ ૭ શ્રી આદિજિન આરતી જય જય આરતી આદિ જિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા. જય૦ ૧. પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે. જય દૂસરી આરતી દિનદયાળા, ૩૫ ધૂળેવા મંડપમાં જગ અજવાળા. જય૦ ૩ જે પ્રાણી શ્રી જિનેશ્વર ભગવંત પ્રત્યે દુષ્ટ મનવાળો થાય છે તે પાણીમાં જેમ લૂણ ઓગળી જાય છે તેમ દુ:ખી થાય છે. ૬. અગર, કૃષ્ણાગરુ અને કુંદરુ વગેરે સુગંધી દ્રવ્યોથી બનાવેલો ધૂપ શ્રી પ્રભુની સન્મુખ કરીએ. ૭. આદિજિન આરતીનો અર્થ - આ આરતીમાં શ્રી નાભિરાજા અને મરુદેવી માતાના પુત્ર શ્રી આદિ જિવેંદ્ર જયવંતા વર્તો. ૧. પ્રથમ આરતીમાં શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા કરીને આ મનુષ્યભવ પ્રાપ્ત કર્યાનો લાભ દઇએ. ૨. Jain Education International બીજી આરતીમાં દીનદયાળ પરમાત્માએ લેવા (કેસરીયાજી) મંડપમાં બીરાજી જગત્ પર પ્રકાશ પાથર્યો. ૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001254
Book TitleSnatrapooja Sarth
Original Sutra AuthorVirvijay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy