SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ (સંવછરી પ્રતિકમણ લાડી છે. લાપાટ) સૂચના:–ગુરુદેવ ચાર વખત ખામણાં ખામે ત્યારે ગુરુ કે વડીલે સભાને સૂચના કરવી કે મહાનુભા! ખમાસમણું સહુએ સાથે બેલીને દેવાનું છે અને અન્તને શબ્દ “મÖએણુ વંદામિ” અને “મિચ્છામિ દુકકડ' આ બે શબ્દ સહુએ ઉદાત્તનાદ એટલે કે મોટા અવાજે એક સરખી રીતે બેલવાના છે. આમ કરવાથી ઉંઘણશીની ઉંઘ ઉડી જશે, જાગૃતિ આવશે અને સહુને આનંદ થશે. ચાર ખામણની ક્રિયા પ્રથમ ખમાસમણું દેવું. ઈચ્છામિ ખમારામણે વદિઉં, અહીંઆ પ્રથમ આદેશ માગઈચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સંવછરી ખામણાં ખાણું ? પછી શિષ્ય સકલ સંઘ સાથે ખમાસમણું દઈ એ જ આદેશ માગે, ગુરુ “ખામહ કહે એટલે શિષ્ય “ઈર” બોલે. પ્રથમ ખમાસમણ સૂત્ર ઈચ્છામિ ખમાસમણે ! પિ અ ચ મે જ ભે, હણે તુણુ, અપાય કાણુ, અભષ્મ જોગાણું, સુસીલાણ, સુવયાણ, સાયરિય ઉવક્ઝાયાણુ, નાણેણ, દંસણેણં, ચરિત્તણું, તવસ અપ્પાણું ભાવે માણાણું, બહુ સુભેણ ભે દિવસે પિસહે સંવરિએ વઈ; અને ય ભે કિલ્લાણેણે પજુવહિએ, સિરસા મણસા મત્યુએણુ વંદામિ. પાઠ પૂરો થાય એટલે ગુરુ કે વડિલ જે હોય તો તે “તુભે હિં સમ' (અથવા તુમ્ભહ સમ્મ) વાક્ય ઉચ્ચારે. બીજુ ખામણું ઇચ્છામિ ખમાસમણે ! પુલ્વિ ચેઇઆઇ વદિત્તા, નમસિરા, તુમ્ભણીં પાયમૂલે વિહરમાણેણં, જે કઇ બહુ દેવસિયા સાહુણે દિ સમાણા વા વસમાણવા ગામાણુગામ દૂછજજમાણ વા, રાઇણિયા સપુચ્છતિ, એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy