SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સંવચ્છરી પ્રતિકમણ SITUBHટ) જ્ઞાનવિધિના દર્શનવિરાધના ચારિત્રવિરાધના પરિહરુ, (૧૧) પુનઃ મુહપત્તીને સુદેવની માફક પૂર્વવત નીચેની ત્રણ બાબતો હૈયામાં દાખલ કરતા હોય તે ભાવ ધારણ કરવા પૂર્વક આંગળીઓથી કાંડા સુધી ત્રણ ટપે અંદર લો અને કમશઃ મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદ૬, બોલે. (૧૨) હવે નીચેની ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની હોવાથી મુહપતીને કાંડાથી આંગળીઓ તરફ ત્રણ ટર્ષે લઈ જતાં મનેકંડ વયનદંડ, કાયદંડ પરિહરુ, એમ બેલે. (અહીં ૨૫ બેલ મુહપતી પડિલેહણના થયા.) શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બેલ. આ બે દ્વારા આભ્યન્તર પ્રમાર્જના કરવાની છે. (૧૩) હવે આંગળામાં ભરાવેલી મુહપત્તીને એજ ડાબા હાથના પંજા ઉપર પ્રદક્ષિણાકારે (ચિત્ર નં. ૭) પ્રમાર્જતાં મનમાં બોલે કે (૧) દક્ષિા રતિ, અદના આંગ (૧૪) પછી મુહપનચ, રતિ, અરતિ સર્જાતાં મનમાં આ (૧૪) પછી મુહપતીને જેવી રીતે જમણા હાથની આંગળીઓના આંતરામાં રાખી હતી તે જ રીતે ડાબા હાથની આંગળાઓના આંતરામાં ભરાવીને હવે જમણા હાથના પંજા ઉપર, પ્રદક્ષિણાકારે વચ્ચે અને બંને બાજુએ પ્રમાર્જના કરે અને મનમાં બોલો કે ' ભય, શેક, દુગછા પરિહરુ, (૧૫) પછી મુહપત્તીને આંતરામાંથી કાઢી લઈ બેવડીને બેવડી જ બને છેડાને બંને હાથથી પકડી રાખી, માથા ઉપર વચ્ચે અને પછી ક્રમશઃ જમણું અને ડાબી બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલો કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા પરિહર્સ, (૧૬) પછી એ જ મુહપત્તી મુખ પાસે લાવો, વચ્ચે અને જમણું ડાબી બંને બાજુએ પ્રમાર્જન કરે અને બોલો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy