SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. અતિથિસંવિભાગ વ્રત (ચોથું શિક્ષાવ્રત) ગતિથિ તિથિ જોઈને આવે એવો નિયમ નહીં. અર્થાત્ વિહાર કરતા કરતા અચાનક પધારે તે અતિથિ એટલે પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સા. આદિ. વિમાન ભક્તિ કરવી તે બારમું વ્રત. આ વ્રત કરનારને દિવસ અને રાત્રિનો પૌષધ કરવાનો હોય છે. ચઉવિહાર (ન બની શકે તો તિવિહાર) ઉપવાસ કરવાનો હોય છે. પારણામાં એકાસણું કરવાનું હોય છે. પારણાના પ્રસંગે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબને વહોરાવીને (ભક્તિ કરીને) જ પારણું કરવાનું છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી : મહારાજશ્રીની જે વસ્તુ વહોરવાથી ભક્તિ થઇ, તે જ વસ્તુ પારણામાં વાપરવાની છે. જેનાથી ભક્તિ થઈ શકી નથી તે વસ્તુ વાપરવાની નથી. આવું જે આ વ્રત તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. આખા વર્ષમાં ૧-૨ અથવા............અતિથિ સંવિભાગ - વ્રત હું કરીશ. જો તે વર્ષમાં તે સંખ્યા પ્રમાણે ન થાય તો રહી ગયેલી સંખ્યા પ્રમાણે દંડ સાથે બીજા વર્ષમાં બમણા કરી આપીશ. અને બીજા વર્ષના અતિથિ સંવિભાગની સંખ્યા પણ જુદી ગણીને કરીશ. જો કોઈ કારણે નિયત સંખ્યા પ્રમાણે અતિથિ-સંવિભાગ નહિ જ થાય તો છેલ્લે......રૂપિયા ઉત્તમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy