SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૬૩ E ૨. પર્વતિથિઓ, બે આઠમ, બે ચૌદસ, સુદ પાંચમ વિગેરે દિવસોમાં તથા સંવછરીના દિવસે, અથવા પર્યુષણના આઠ દિવસોમાં હું યથાશક્તિ પૌષધ વ્રત કરીશ. ૩. પૌષધ મોડો લેવાનું અને વહેલો પાળવાનું કામ કરીશ નહિ. o ૪. પૌષધમાં પારણાની ચિંતા-વિચારણા કરીશ નહિ. પૌષધમાં જ્યાં-જ્યાં બેસવાનું, ઉભા રહેવાનું કે સંથારો કરવાનું હશે ત્યાં ત્યાં ભૂમિને બરાબર જોઇને તથા બરાબર પૂંજીને જ કરીશ. ૬. અલ-મૂત્ર પણ ભૂમિને બરાબર જોઇને તથા બરાબર પૂંજીને જ કરીશ. ૭. સમયસર દેવવંદન-પડિલેહણ-પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા કરીશ. અને તે સંપૂર્ણ સાવધાનીથી કરીશ. ૮. દિવસે ઉંઘવાનું કે આડા પડવાનું કે વિકથા આદિ કરવાનું કાર્ય કરીશ નહિ. . નિરંતર ધર્મક્રિયા, વ્યાખ્યાન શ્રવણ તથા અધ્યાત્મશાસ્ત્રોનો સ્વાધ્યાય આદિ આરાધનાના કાર્યો કરીશ. નીચે મુજબના પાંચ અતિચાર દોષો આ વ્રતમાં લગાડીશ નહિ. j jj Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy