SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જન દ્વારા શ્રુત જ્ઞાનોપાસના કરીને સર્વસાધારણ જનતાને એમની કાવ્ય સૃષ્ટિમાં વિહાર કરવા માટે માર્ગ મોકળો કરી આપ્યો છે. - જૈન સાહિત્યમાં મહાવીર સ્વામી ભગવાનના હાલરડાથી દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા કવિરાજ દીપવિજયની ગક્લો સ્થળ વર્ણનની છે. તેમાંથી જે તે શહેરનો લાક્ષણિક પરિચય થાય છે. અત્રે એમની ત્રણ ગઝલોનો પરિચય આપવામાં આવ્યો છે. પાલનપુર વર્ણન અથ ગઝલ (૧ાા T૩મા સરસતિ માત ચિત્ત ધ્યાઉકું, સદ્ગુરૂ ચરણ મન ધ્યાઉકું, બરનું પલ્લવીયા પાસ, પાલનપુરી કા જસ વાસ. બરનું આદસે ઉતપત સુાિઈ મુનિજનાં એકચિત્ત, ગિરિવર અર્બુદાચલ નામ, બાર પાજકો વિશ્રામ. કે મુનિ ધરત નિર્મલ ધ્યાન, કે મુનિ કરત કિન્નરગાન; કે તપ તાપતે તપયાકું, કે જપ જાપ જપયાકું. કે મુનિ ધરત ઓરધ બાંહે, બેઠે તરવરાંકી છાંહે; રસકી કૂપિકાકે થાંન, બેઠે આસનાં ધર ધ્યાન. ભેરૂ જાપ કે લેતે કું, સોના સિદ્ધકે દેતેકું; જીહાં બહો(ત) દેવતાંકો વાસ, ઇસો અરબુદાચલ ખાસ. સંવત આઠમેં ચોરિસ (૮૩૪), હુઓ નરપતાંકો ઈસ; આસપાલ રાજા સાર, યાકી સાખથી પરમાર. વાતે કોટગઢ કીનોનું, સાત પટરાજ હી કીનોકુફ વરસાં દોયમેં (૨૦%) લગ સીમ, રહીઓ રાજ તાકો ખીમ. જરા પાપા ISા III A [] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy