SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ( ઈ સ્વ૨ પુત્ર ઈશુ- ઈશ્વરપુત્ર ફૈ, જબ જીવિત હૈ ણપ / તબ ક્યોં પૂજે પુનિકો, જરા સોયેિ આપ // ઈસાઈ ધર્મનો પ્રચાર માટે એક પાદરી એક ગામમાં ગયાં ત્યાંના લોકોને પોતાના ધર્મની સુંદરતા બતાવતા બોલ્યા : ઈશુ ખુબ દયાળુ છે. તેમની ઉપાસના કરવાથી સૌનું કલ્યાણ થાય છે, તે આપણા પિતા ઈશ્વર (ભગવાન) ને કહીને બધાના ગુના માફ કરાવી દેશે. છે એક વ્યકિતએ પૂછયું. ઇશુ કોણ છે ! જવાબ મgય ? પરમાત્માના સૌથી પ્યારા એકના એક પુત્ર છે. લોકોએ ફરી પુછયું : પરમાત્મા જીવીત છે કે મરી ગયા છે ! પાદરીએ જવાબ આપ્યો : એ તો અમર છે. ત્યારે લોકોએ કહ્યું : જ્યારે બાપ જીવીત છે તો બેટાને શા માટે યાદ કરવા પડે ? અમે તો ઘરમાં પણ જોઈએ છીએ કે મોટાની પૂજા થાય છે પુત્રની પૂજા ન થઇ શકે...! પાદરી ચૂપ થઈ રવાના થઈ ગયા. I કથાની યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy