SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (ઈમાગૅદારીનો ચમકા૨ તોલ માપકી સત્યતા, નહીં Sાકુછ ઔર / રિદ્ધિ સિદ્ધિ જગમેં નહીં, દેખો કરકે ઔર // સંવત્ ૧૭૪ ૦ ની આ વાત છે. ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભયંકર દુકાળ પડ્યો. અન્ન - પાણી વગર માણસો - પશુઓ મરી રહ્યાં હતાં. ત્યાંના રાજાને કોઈએ કહ્યું કે આપના નગરમાં એક વ્યાપારી છે. તે જો ઈ છે તો વરસાદ કરી શકે. રાજાએ સ્વયં તેની પાસે જઈ વરસાદ માટે વિનંતી કરી. - વ્યાપારીએ કહ્યું - હે મહારાજા ! હું તો કોઈ શક્તિ ધરાવતો નથી. હું શું કરી શકું ? પણ રાજાનો આગ્રહ થયો ત્યારે તે ત્રાજવું ઉપાડી બોલ્યો કે હે લોકપાલ અને બધા દેવોની સાક્ષીએ આ ત્રાજવાથી કયારેય પણ મેં ઓછું વધારે તોલ્યું ન હોય અને સત્ય ઈમાનદારીથી જો મેં વ્યાપાર કર્યો હોય તો હે દેવો ! જલદી વરસાઠ કરો. થોડી જ ક્ષણોમાં ગર્જના સાથે વરસાદ તૂટી પડ્યો ત્યારે સૌની સમજમાં આવ્યું કે ઈમાનદારીથી વધીને મોટી સિદ્ધિ બીજી શું હોઈ શકે !!! ૧e ૬થાની કયારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy