SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જ મૃત્યુ પામ્યા અને યક્ષપણે ઉત્પન્ન થયા. અને તે યક્ષ રાજા દેવધરને અનેક ચમત્કારો દેખાડી પોતાની પૂજા કરાવવા લાગ્યો. 1 વળી નગરમાં બધા જૈનોને હેરાન કરવા લાગ્યો. ઘણા દિવસે એ જ શ્રી મતિસાગર મુનિ પાછો કુંદનપુરમાં આવી પહોંચ્યા. નગરના જૈનોએ યક્ષ તરફથી થતી 3 હેરાનગતિ મુનિને કહી સંભળાવી.. ( તેથી શ્રી મતિસાગર મુનિએ ૨ ૨ મા લોકનું સ્મરણ કર્યું. યક્ષના મંદિરે જઈ યક્ષની પ્રતિમા સામે પગ કરીને સૂઈ ગયા. આથી યક્ષ ઘણો જ કોપાયમાન થઈ અનેક પ્રકારના ભયો બતાવવા લાગ્યો. પણે શ્રી મતિસાગર મુનિ જરાય પણ ડર્યા નહીં અંતે થાકીને યક્ષે રાજાને કહ્યું : | હે રાજન ! જે દેવની તમે પૂજા કરો છો, જેનાથી તમે સુખી છો તે દેવની એક જૈન મુનિ અવગણના કરે તે ઠીક નથી. રાજા આ સાંભળી એકદમ રોષે ભરાયો. અને તે મુનિને પકડી લાવવા તરત જ માણસો મોકલ્યા. - ઘણાં માણસો પકડવા જાય છે. પરંતુ જનારા આંધળા થઈ જવાથી મુનિને કથાની યાદી લાગે પ્યારી Jain Education is national For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy