SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન આ આત્મવિશુદ્ધિ ગ્રંથ કે જેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્માનું આરાધન, આત્મપ્રાપ્તિનાં સાધનો વિકલ્પોથી થતું દુધ જીવનો પશ્વાત્તાપ વગેરે વિષયોથી ભરપૂર સારી, સરલ ગુજરાતી ભાષામાં આ ગ્રંથ આચાર્ય શ્રીમદ વિજયકેશરસૂરીજીએ લખેલો છે. તેઓશ્રીએ ભાષાંતર તેમ જ સ્વતંત્ર લગભગ અઢાર ગ્રંથો જનસમાજ ઉપર ઉપકાર કરવા માટે લખેલ જે પ્રકટ થયેલ છે. તેઓશ્રીની લેખન શૈલી સાદી, સરલ તેમ જ સર્વ જન ગ્રહણ કરી શકે તેવી છે. તેમ તેઓશ્રીએ પ્રકટ કરેલા ગ્રંથોને વાચક જાણી શકે છે. આ ગ્રંથ આત્મસ્વરૂપની જાગૃતિ આપે તેવો છે. શ્રીમતી ઝવેરબહેન પ્રેમજી શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001172
Book TitleAtmavishuddhi
Original Sutra AuthorN/A
AuthorKesharsuri
PublisherPremji Hirji Shah Mumbai
Publication Year
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy