SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રરૂપણા(માર્ગનું જ્ઞાન કરાવવું, ઉપદેશ આપવો)માં કચાશ હોય તે ચાલે ૧ મિષ્ટાન્ન ન પોસાય તો ન ખાઈએ, પણ ભાતદાળ પણ કાચાં તો ન હોવાં જોઈએ ને ? * જોઈએ છે એ પરિણામમાં સુખ કે “નથી જોઈતું એ પરિણામમાં સુખ નથી જોઈતું એમાં જે સુખ અનુભવાય છે એ જ મોક્ષસુખનો આસ્વાદ છે. નથી જોઈતું પરિણામ હોય તો માથું ઊંચું કરીને ફરી શકાય છે જ્યારે જોઈએ છે પરિણામ હોય ને ન મળે, જોઈએ એવું ન મળે કે મળેલું ચાલ્યું જાય તો માથું પછાડીને મરવાનો વખત આવે ને ? માટે ઈચ્છાના ત્યાગમાં જે સુખ છે એવું સુખ બીજા કશામાં નથી. * ઈચ્છા મુજબ જીવવાના સંસ્કાર ભૂંસવા માટે આજ્ઞા પાળવાનો અભ્યાસ કેળવ્યા વગર નહિ ચાલે. જ્યાં સુધી કોઈની આજ્ઞામાં રહેતાં નહિ શીખીએ ત્યાં સુધી ભગવાનનું વચન માનવાની યોગ્યતા નહિ આવે. પહેલાં ઘરનાં લોકોનુંમાતાપિતાદિ વડીલોનું માનતાં થવાનું, પછી ગુરુભગવંતનું કે ભગવાનનું માનવાની યોગ્યતા આવે. આજે આપણે ભગવાનની વાત કેમ માની શકતા નથી ? સગાં માબાપનું પણ માનવાના સંસ્કાર પાડ્યા નથી માટે ! માબાપનો વિનય કરીને ધર્મ કરવા આવેલાને ગુરુ ભગવંતનો અને ભગવાનનો વિનય શીખવવો ન પડે. પરંતુ જે પ્રત્યક્ષ ૫ Jain Education International mational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy