SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ સ્નાત્ર પૂજા સાથે સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણમ્; પ્રધાન સર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫. શ્રી ચૈત્યવંદન વિધિ (પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં.) ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિઆએ મયૂએણ વંદામિ ૧. ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ પત્થણ વંદામિ. ૨. ઇચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ મત્યએણ વંદામિ. ૩. (પછી જમણો ઢીંચણ ભોય પર સ્થાપી, ડાબો ઢીંચણ ઉભો રાખી યોગમુદ્રાએ બે હાથ જોડી ચૈત્યવંદન કરવું.) ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું ? ઇચ્છે. સકલકુશલવલ્લી પુષ્કરાવર્તિમેળો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન ; ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહેતુ , સ ભવતુ સતત વઃ શ્રેયસે શાંતિનાથઃ - શ્રેયસે પાર્શ્વનાથ - સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન સદા જયવંતુ વર્તે છે. પ. સકલકુશલવલ્લીનો અર્થ-સર્વ સુખ રૂપી વેલને પુષ્ટ કરવામાં પુષ્પરાવર્તના મેઘ સમાન, પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન, ઇચ્છિતોને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન, સંસારસમુદ્રને તારવામાં વહાણ સમાન, સર્વસંપત્તિના કારણરૂપ એવા શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી પાર્શ્વનાથ ભગવાન નિરંતર તમારા કલ્યાણ માટે થાઓ. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy