SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ચાર દોષ કિરિયા ઇંડાણી, યોગાવંચક પ્રાણી રે; એ ગિરિવર દરશન ફરશન યોગે, શ્રી પૂજા સંગ્રહ સાર્થ સંવેદનને વિયોગે રે. એ૦ ૮ નિર્જરતો ગુણશ્રેણીએ ચડતો, ધ્યાનાંતર જઇ અડતો રે; એવ શ્રી શુભવીર વસે સુખ મોજે, ગિરિવર વિમલાચલનામકે, શિવસુંદરીની સેજે રે. એ૦ ૯ કાવ્ય તથા મંત્ર ઋષભમુખ્યજિનાંઘ્રિપવિત્રતમ્; હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજનું, વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧. ૐ હ્રીં શ્રÆ પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. Jain Education International જે પ્રાણી ક્રિયાના ચાર દોષ (દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ)નેતજેછે,તેપ્રાણી અવંચક-સફળયોગને પામેછે. ગિરિરાજના દર્શન અને સ્પર્શનના યોગથી સંવેદનશાન (ફક્ત જાણવા રૂપ જ્ઞાન-વિષય પ્રતિભાસ જ્ઞાન)નો વિયોગ થાય છે અર્થાત્ સ્પર્શન જ્ઞાન (આત્મા સાથે ઓતપ્રોત થનાર જ્ઞાન આત્મ-પરિણતિમજ્ઞાન) પ્રાપ્ત થાય છે. ૮. તે સ્પર્શન જ્ઞાનવાળો આત્મા કર્મની નિર્જરા કરતો ગુણ શ્રેણિએ ચઢતો ધ્યાનાંતરદશાને અડે છે-કેવળજ્ઞાન પામે છે. પછી સર્વકર્મ ખપાવી શ્રી શુભવીર પ્રભુ શિવસુંદરીની શય્યામાં-મોક્ષાવસ્થામાં અનંતકાળ સુધી સુખ-મોજમાં રહે છે. ૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy