SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ अनिट्कारिकाः ६१५ शोष्टा, त्विषीं दीप्तौ, त्वेष्टा, पिष्लूप् सञ्चूर्णने, पेष्टा, विष्लंकी व्याप्ती, वेष्टा, कृषं कृषीत् विलेखने, क्रष्टा की, तुषंच तुष्टौ, तोष्टा, दुषंच वैकृत्ये, दोष्टा, पुषंच पुष्टौ, पोष्टा, श्लिषंच् માજિને, શ્રેષ્ટા, ક્રિપી મીતૌ, કેષ્ટા | પરાન્તા હવસ | વહ્ બને, વસ્તા, वसं निवासे, वस्ता सान्तौ द्वौ । रुहं जन्मनि, रोढा, लुहं रिहं इति हिंसार्थों सौत्रौ, अत एवैतौ अनिड् गदितौ, धातुपाठे अपठितावित्यर्थः, लोढा रेढा । एतावनिटौ नेच्छन्ति केचित् હિદી ૩પ, રે, હજ ક્ષણે, રોધ, ચિઠ્ઠી આવીને, શ્રેઢી, મિદં સેવને, मेढा, वहीं प्रापणे, वोढा, णहींच् बन्धने, बद्धा, दहं भस्मीकरणे, दग्धा । हान्ता दश છે. નિદ્ અને વેધાતુની ઓળખાણ – ધાતુપાઠમાં જે ધાતુને માથે બિંદુરૂપ અનુસ્વાર(અનુબંધ) હોય તે ધાતુ નિઃ જાણવો. ધાતુપાઠમાં જે ધાતુને માથે ગૌ અનુબંધ લાગેલો હોય તે ધાતુ વેર્ જાણવો. અને જે ધાતુને અનુસ્વાર કે ગૌ પૈકી એકેય અનુબંધ ના હોય તે ધાતુ સે સમજવો. આ રીતે અનુબંધ ઉપરથી જ ધાતુ ક્ષેત્ છે, મનિટુ છે કે વેત્ છે તે સ્પષ્ટ સમજાય તેવું જ છે, “તીરાડગોળારિ” [૪ જા રૂ૨] આ સૂત્ર ધાતુને જો તરીકે ઓળખાવે છે. તેનો અર્થ એ છે કે ધાતુથી પર રહેલા (ર, ત્ર અને ૩Mારિવર્જિત) સકારાદિ અને તકારાદિ પ્રત્યયોની આદિમાં થાય છે. જે ધાતુઓથી પર રહેલા સકારાદિ અને હકારાદિ પ્રત્યયો, પોતાની આદિમાં ૮ પ્રત્યય લેતા હોય, તે ધાતુઓ સે કહેવાય છે, એટલે કે ર્ પ્રત્યય લેનાર ધાતુ શેર્ કહેવાય નિદ્ ધાતુને ઓળખાવનાર સૂત્ર “સ્વરાદિનુવાત:” [૪ કા ઉદ્દ] છે. આનો અર્થ એ છે કે – એક સ્વરવાળા અને મનુસ્વરેતુ (=અનુસ્વાર અનુબંધવાળા) ધાતુથી પર વિધાન કરાયેલા રિા ભિન્ન સકારાદિ અને સકારાદિ પ્રત્યયની આદિમાં ર્ થતો નથી. એટલે એક સ્વરવાળો તેમજ અનુસ્વાર અનુબંધવાળો ધાતુ નિદ્ કહેવાય છે. વેદ્ ધાતુને ઓળખાવનાર સૂત્ર “ધૂતિઃ ” [૪ ૪ ૩૮] છે. તેનો અર્થ એ છે કે પૂજુ ધાતુ અને ગોહિત્ (ગૌ અનુબંધવાળા) ધાતુથી પર રહેલા (શિસ્ ભિન્ન) સકારાદિ અને સકારાદિ પ્રત્યયની આદિમાં 3 વિકલ્પ થાય છે. એટલે વિકલ્પ લેનાર ધૂ અને ગૌવિત્ ધાતુઓ વે કહેવાય છે. ધાતુથી પર રહેલા જે સકારાદિ કે તકારાદિ પ્રત્યયો પોતાની આદિમાં નિત્ય ર્ લેતા હોય તે સે, ન લેતા હોય તે નિદ્ અને વિકલ્પ લેતા હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001123
Book TitleSiddhahem Sabdanushasana sah swopagnya San Laghuvrutti
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1994
Total Pages678
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Grammar
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy