________________
अनुबन्धफलम्
સામે આવે ત્યારે તિવુ પ્રત્યય વિતું હોવાથી ચૌતિ એવું રૂપ થાય છે. (૩૩) રા અનુબંધવાળા ધાતુ યાગિણના ગણાય છે. જેમકે સુદ્ધાં વ્યવિનિમવે ફ્રેિમવતુ ૧૦૮] આમાં જ ધાતુ રિતુ હોવાને લીધે યાદ્રિ ગણનો હોવાથી
પાવે રાજા૭૧ આ સૂત્રથી રના પ્રત્યય લાગે છે તેથી તેનું નાતિ રૂપ સિદ્ધ થાય છે.
તથા પ્રત્યયોમાં જ્યારે અનુબંધ હોય ત્યારે તેના અનેક પ્રયોજનો હોય છે. ઉદાહરણ તરીકે . રતિ રાજા૭૦ આ સૂત્રથી ભાવે અને કર્મણિમાં રિતું પ્રત્યયો લાગે ત્યારે ધાતુને ૧ લગાડવામાં આવે છે. તેથી મૂયતે ઈત્યાદિ રૂપો સિદ્ધ થાય છે. (૩૪) ૬ અનુબંધ ‘ષિતોડફ઼ બારા?૦ણ આ સૂત્રથી પિતું ધાતુને ભાવ આદિ અર્થમાં ડા પ્રત્યય લાગે છે' એમ સૂચવે છે. તેથી સુપરીન્ પ કિધાતુ ૮૨] માં પૂર્ ધાતુ પિતું હોવાથી તેને ભાવ આદિ અર્થમાં સત્ પ્રત્યય લાગતાં પર્વ રૂપ સિદ્ધ થાય છે. (૩૫) જૂ અનબંધ પ્રત્યયમાં આવે છે અને તે દ્વત માટે ઉપયોગી છે. જેમકે
વંતુ શબ્દ થી મવતોરિણીયસ દ્દારા આ સૂત્રથી વત્ પ્રત્યય લાગે છે. તેથી નામ સિચ્ચશ્નને [શશ૨૬] આ સૂત્રથી સિત્ એવો વસ્ પ્રત્યય પર હોય ત્યારે મવત્ શબ્દ પદ બનતો હોવાથી પુરસ્કૃતીયઃ રાશાદ્દા આ સૂત્રથી પદાન્ત ( નો – થવાથી મવીય રૂપ સિદ્ધ થાય છે.
આ અનુબંધકારિકામાં જે અનુબંધો કહ્યા નથી તે અનુબંધો અહીં નથી. અર્થાત્ અનુબંધો આટલા જ છે. આ રીતે ધાતુ અને પ્રત્યયોના અનુબંધો મેં કહ્યા છે. ૧ળા
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે અહીં જે અનુબંધોનું ફળ કહ્યું છે તે ઉપરાંત પણ કોઇક કોઇક અનુબંધોનાં બીજાં ફળો છે. જેમકે ધાતુને અંતે ત્ અનુબંધ હોય તો તે સ્વાઢેિ ગણનો ધાતુ ગણાય છે એમ ટુ અનુબંધનું ફળ કહ્યું છે, તે ઉપરાંત હેં ને ફ્રેિમધાતુ ૨૮] માં છે ધાતુ ટિતુ હોવાથી
ગયેળુ-નર્ગ-ન-ટિતામ્રાકારીઆસૂત્રથી લાગવાથી જુની-તન-મુન્નજૂ-ssણ્ય-પુષ્કાળે લાશ??? આ સૂત્રથી દુનિયી રૂપ સિદ્ધ થાય છે. ત્ અનુબંધનું કારિકામાં જે ફળ બતાવ્યું છે તે ઉપરાંત ર્ જ્યાં રૂતુ હોય ત્યાં હિન્દુસ્વરા નિરાશા આ સૂત્રથી રિતુ સામે આવે ત્યારે અંત્યસ્વરાદિ શબ્દનો લોપ થાય છે. તેથી મુનિ શબ્દની સામે સપ્તમી વિભક્તિનો હિડી શકારવા આ સૂત્રથી સૌ પ્રત્યય આવે ત્યારે હૈ પ્રત્યય હિન્દુ હોવાથી મુનિ શબ્દના ડું નો લોપ થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org