SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ગાથા : ૨૭ છઠ્ઠો કર્મગ્રંથ ૨૪] ૨૪] ૫૧ ચારે ગતિને આશ્રયી અપ્રાયોગ્ય ૧ બંધસ્થાનક, ૧ બંધમાંગો આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગથી આગળ (૩૦ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થવાથી) ૧૦મા ગુણસ્થાનક સુધી નામકર્મની માત્ર ૧ યશ જ પ્રકૃતિ બંધાય છે. આ જે ૧નું બંધસ્થાનક છે તે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિ પ્રાયોગ્ય નથી. કારણ કે તે તે ગતિમાં જવાને આશ્રયી આ ૧નું બંધસ્થાનક બંધાતું નથી. ફક્ત નામકર્મનો બંધહેતુ જે કષાય છે તે અલ્પમાત્રાએ હોવાથી નામકર્મની ૧ જ પ્રકૃતિ બંધાય છે. તેમાં કોઈ પ્રતિપક્ષી પ્રકૃતિ ન હોવાથી ૧ બંધભાંગો થાય છે. બધા જ બંધસ્થાનકોનું અને બંધમાંગાઓનું ચિત્ર આ પ્રમાણે છે - બંધસ્થાન | ૨૩|૨૫ ૨૬ ૨૮, ૨૯ | ૩૦ |૩૧] ૧ | બંધભાંગા ૧ એકેન્દ્રિય પ્રા. | ૪ | ૨૦ | ૧૬ - ૪૦ ૨ વિક્લેન્દ્રિય પ્રા. ૩ ૫. તિર્યંચ પ્રા. - ૧૪૬૦૮ ૪૬૦૮ - ૯૨ ૧૭ ૪ મનુષ્ય પ્રા. - ૪૬૦૮) ૪૬૧૭ ૫ નારકી પ્રા. ૬ દેવ પ્રા. ૭ ગતિને અપ્રાયો. કુલ બંધભાંગા | ૪ | ૨૫૧૬ ૯૯૨૪૮૪૬૪૧ ૧ | ૧ | ૧૩૯૪૫ આ પ્રમાણે નામકર્મનાં કુલ ૮ બંધસ્થાનકો છે અને તેના ૧૩૯૪૫ બંધભાંગા છે. ll દા. નામકર્મના આઠે બંધસ્થાનકે કેટલા કેટલા બંધભાંગા થયા, તે સંખ્યાથી જણાવે છે. (આ ગાથા સપ્તતિકાભાષ્યની છે.) चउ पणवीसा सोलस, नव बाणउईसया य अडयाला । પાનુત્તર છાત્ર, સયા દિવંથવિહી ૫ ર૭ છે चत्वारः पञ्चविंशतिष्षोडश, नव द्विनवतिशतानि चाष्टचत्वारिंशत् । एकचत्वारिंशदधिकषट्चत्वारिंशत्शतानि चैकैकबन्धविधयः ।। २७ ॥ ગાથાર્થ - ૪ - ૨૫ - ૧૬ - ૯ - ૯૨૪૮ - ૪૬૪૧ - ૧ - ૧ અનુક્રમે આઠે બંધસ્થાનકના બંધભાંગા છે. (કુલ ૧૩૯૪૫ બંધમાંગા છે.) / ૨૭ // T. | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy