SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૬૦-૬૧-૬૨-૬૩ ૨૦૭ ગાથાર્થ - મિથ્યાત્વ ગુણસ્થાનકે ૪, ૨૫, ૧૬, ૯, ૯૨૪૦, ૪૬૩૨ બંધભાંગા ૨૩ આદિ છ બંધસ્થાનકોમાં હોય છે. / ૬૦ / ૮ - ૬૪૦૦ - ૩૨૦૦ બંધભાંગા ૨૮ આદિ ત્રણ બંધસ્થાનકોમાં સાસ્વાદને હોય છે. સર્વે મળીને ૯૬૦૮ થાય છે. // ૬૧ // ૪૧ - ૧૧ - ૩૨ - ૬૦૦ - ૩૧ - ૧૧૯૯ - ૧૭૮૧ - ૨૯૧૪ - અને ૧૧૬૪ ઉદયભાંગા ૨૧ આદિ ઉદયસ્થાનોમાં મિથ્યાત્વે જાણવા. / ૬૨ // - ૩૨ - ૨ - ૮ - ૫૮૨ - ૯ - ૨૩૧૨ - ૧૧૫ર ઉદયભાંગા ૨૧ આદિ ઉદયસ્થાનોમાં સાસ્વાદને જાણવા. / ૬૩ . વિવેચન - ૬૦-૬૧-૬૨-૬૩ આ ચારે ગાથા સપ્તતિકા નામના મૂલગ્રંથની નથી. પ્રક્ષિત છે. ચૂર્ણિમાં ૬૦-૬૧-૬૩ લખી છે. ૬૨મી લખી જ નથી. સપ્તતિકાની વૃત્તિમાં પણ “મામખ્યતયા” કહીને ૩ જ લખી છે. ૬૨મી ગાથા સહતિકાવૃત્તિમાં પણ નથી. આ ચારે ગાથાઓમાં પહેલા-બીજા ગુણસ્થાનકે બંધભાંગા અને ઉદયભાંગાની સંખ્યા માત્ર કહેલી છે. મિથ્યાત્વે | સાસ્વાદને મિથ્યાત્વે | સાસ્વાદને બંધભાંગા | બંધભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ૨૩ નો બંધ ૨૧ નો ઉદય ૪૧ ૨૫ નો બંધ ૨૫ ૨૪ નો ઉદય ૨૬ નો બંધ ૨૫ નો ઉદય ૨૮ નો બંધ (૨૬ નો ઉદય ૬૦૦ ૨૯ નો બંધ ૯૨૪o | ૬૪૦૦ ૨૭ નો ઉદય ૩૦ નો બંધ ! ૪૬૩૨ [ ૩૨૦૦ ૨૮ નો ઉદય | ૧૧૯૯ ૧૩૯૨૬ | ૯૬૦૮ ૨૯ નો ઉદય | ૧૭૮૧ ૩૦ નો ઉદય ૨૯૧૪ ૨૩૧૨ ૩૧ નો ઉદય] ૧૧૬૪ ૧૧૫ર કલ ૭૭૭૩ ૪૦૯૭ ગાથામાં અને ચિત્રમાં પહેલા અને બીજા ગુણઠાણે કેટલા કેટલા બંધમાંગા અને કેટલા કેટલા ઉદયભાંગા હોય? તે જ માત્ર અંકસંખ્યાથી સમજાવ્યું છે. પરંતુ તે કયા કયા જીવના બંધભાંગા લેવા? અને કયા કયા જીવોના ઉદયભાંગા લેવા? તે કહ્યું નથી. જો કે પૂર્વે સમજાવેલા વિવેચનમાં આ સઘળો વિષય આવી ગયો છે. તો પણ અભ્યાસક ૩૨ * ૧૧. ૩૨ ૮ ૮ | ૫૮૨ ૩૧ કલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy