SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧T સત્તા ઉદય | સત્તા ૧ |૮૦-9 છટ્ટો કર્મગ્રંથ ગાથા : ૫૮-૫૯ ૨૦૫ ૮ ઉદયસ્થાનક છે. કેવલી પરમાત્મા બે પ્રકારના છે. સામાન્ય કેવલી અને તીર્થકરકેવલી. પૂર્વે કહેલા કેવલી ભગવાનનાં ૧૦ ઉદયસ્થાન અને ૬૨ ઉદયભાંગામાંથી ૯ અને ૮ નાં ૨ ઉદયસ્થાન અને તેના જ ૨ ઉદયભાંગા (ચૌદમે ગુણઠાણે હોવાથી તે બે) ને છોડીને બાકીનાં ૮ ઉદયસ્થાન અને ૬૦ ઉદયભાંગા તેરમે ગુણઠાણે સંભવે છે. તેમાંથી જે જે ઉદયસ્થાન અને ઉદયભાંગા તીર્થંકરપ્રભુમાં સંભવિત છે. તેમાં ૮૦૭૬ અને જે ઉદયભાગ સામાન્ય કેવલીમાં સંભવિત છે. તેમાં ૭૯ - ૭૫ એમ બે બે સત્તાસ્થાન જાણવાં. જેમકે - ઉદય | ભાંગા ભાંગા ૨૦ ના ઉદયે સા.કેવલી ૧ |૭૯-૭૫ ૨૯ ના ઉદયે સા.કેવલી ૧૨ |૭૯-૭૫ ૨૧ ના ઉદયે તી, કેવલી ૨૯ ના ઉદયે તી. કેવલી ૧ ૮િ૦-૭૬ ૨૬ ના ઉદયે સા.કેવલી | ૬ | ૭૯.૭૫ ૩૦ ના ઉદયે સા.કેવલી | ૨૪ ]૭૯-૭૫ ૨૭ ના ઉદયે તી. કેવલી | ૧ T૮૦-૭૬ ૩૦ ના ઉદયે તી. કેવલી | ૧ |૮૦-૭૬ ૨૮ ના ઉદયે સા. કેવલી) ૧ ૨ |૭૯-૭૫ ૩૧ ના ઉદયે તી. કેવલી ૧ |૮૦-૭૬ ૨૧ | ૩૯ આઠ ઉદયસ્થાનમાંથી ૨૯ - ૩૦ ના ઉદયે ચાર-ચાર, અને બાકીનાં ૬ ઉદયસ્થાનોમાં બે બે, મળીને કુલ ૨૦ સત્તાસ્થાનક ઉદયસ્થાનને અનુસારે થાય છે. ઉદયભાંગાને અનુસારે ૬૦ x ૨ = ૧૨૦ સત્તાસ્થાન જાણવાં. સુ છલૈમુર્ય - ચૌદમા અયોગી ગુણઠાણે ૯ - ૮ એમ બે ઉદયસ્થાનક છે. બે ઉદયભાંગા છે. તીર્થંકર પ્રભુને ૯ નો ઉદય છે અને ચૌદમાં ગુણઠાણાના વિચરમ સમય સુધી ૮૦-૭૬ ની સત્તા છે. અને ચરમ સમયે ૯ ની સત્તા છે. એવી જ રીતે સામાન્ય કેવલી પ્રભુને આઠનો ઉદય છે. અને ચૌદમાના દ્વિચરમ સમય સુધી ૭૯-૭૫ ની સત્તા છે. અને ચૌદમાના ચરમસમયે ૮ ની સત્તા છે. બન્ને ઉદયસ્થાનોમાં ત્રણ ત્રણ સત્તાસ્થાનક છે. જેથી કુલ ૬ સત્તાસ્થાનક ચૌદમે ગુણઠાણે છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનક ઉપર વિસ્તારપૂર્વક સંવેધ વિવેચનમાં સમજાવ્યો. મૂલ ગાથા ૫૮ - ૫૯ માં ચૌદે ગુણસ્થાનકે સંભવતાં બંધસ્થાનક, ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકોની સંખ્યા માત્ર કહેલી છે. તેને અનુસાર ચૂર્ણિ, વૃત્તિ આદિ ગ્રન્થોનો આધાર લઈને ઉપરોક્ત વિસ્તાર કર્યો છે. તેમાંથી પહેલા અને બીજા ગુણઠાણે એક એક બંધસ્થાનકના કેટલા કેટલા બધભાંગા હોઈ શકે ? અને આજ પહેલા-બીજા બને ગુણઠાણે એક એક ઉદયસ્થાનના કેટલા કેટલા ઉદયભાંગા હોઈ શકે તે વાત ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy