SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૫૮-૫૯ ૧૯૯ કુલ ૨૮૮ ૫૭૬ ૪૨ J૯૨, ૮ ૯૨, ૮૮ ८८६ | બંધ ઉદયનું ક્યાં ક્યાં ઉદયભાંગા સત્તા| ક્યાં ક્યાં ભાંગા|સ્થાન સ્થાન ૨૮નો બંધ | ૮ | ૬ રિપ-૨૭-૨૮ સા. તિર્યંચના ૪૨ ૯િ૨, ૮૮ દેવપ્રાયોગ્ય ૨૯-૩૦-૩૧| સા. મનુષ્યના ૧૪૪| વૈ. તિર્યંચના ૪૨ વૈ. મનુષ્યના ૪૪૨ x૨ ૯૨, ૮૮ ૪૪૩ ૨૯ નો બંધ ૫ ૨૫-૨૭-૨૮ સા. મનુષ્યના ૧૪૪| x૨] ૯૩, ૮૯ ૨૮૮ દેવપ્રાયોગ્ય ૨૯-૩૦ 4િ. મનુષ્યના ૪] ૪૨ ૯૩, ૮૯ બંધ ભાંગા આઠ હોવાથી ૧૧૮૨ x ૮ = ૯૪૫૬ સત્તાસ્થાન થાય છે. | ૧૧૮ ૨ પ્રમત્ત ગુણસ્થાનકે બંધસ્થાનાદિ તુમ પગ ઘ = છઠ્ઠા પ્રમત્તગુણઠાણે દેવપ્રાયોગ્ય ૨૮ - ૨૯ એમ બે જ બંધસ્થાનક, ૮ + ૮ = ૧૬ બંધભાંગા જાણવા. છઠ્ઠ ગુણસ્થાનક માત્ર મનુષ્યને જ હોય છે. અને તે પણ ૮ વર્ષ ઉપરની વયવાળાને જ, તેથી સામાન્ય મનુષ્યને માત્ર ૩૦ નું એક જ ઉદયસ્થાનક અને તેના ૧૪૪ ઉદયભાંગા જાણવા. તથા વૈક્રિય મનુષ્ય અને આહારક મનુષ્યના ૭ + ૭ = ૧૪ ઉદયભાંગા પણ હોય છે. આ રીતે કુલ ૧૫૮ ઉદયભાંગા અને ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ એમ પાંચ ઉદયસ્થાનક જાણવાં. ૯૩ - ૯૨ - ૮૯ - ૮૮ એમ ૪ સત્તાસ્થાનક હોય છે. જિનનામ વિનાની દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિઓ બંધાય ત્યારે ૯૨ - ૮૮, અને જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિઓ બંધાય ત્યારે ૯૩ - ૮૯ નું સત્તાસ્થાન જાણવું. આહારકશરીરીને ૨૮ ના બંધે માત્ર ૯૨ અને ૨૯ ના બંધે માત્ર ૯૩ નું સત્તાસ્થાન સમજવું. સંવેધ આ પ્રમાણે - દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધે ૮ બંધભાંગા, ૨૫ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ એમ પાંચ ઉદયસ્થાનક, દરેક ઉદયસ્થાને ૯૨ - ૮૮ એમ બે બે સત્તાસ્થાન, કુલ ઉદયસ્થાનવાર ૧૦ સત્તાસ્થાન, વૈક્રિય મનુષ્યના ૭, આહારક મનુષ્યના ૭ અને સામાન્ય મનુષ્યના ૧૪૪ મળીને કુલ ૧૫૮ ઉદયભાંગા, વૈક્રિય મનુષ્યના ૭ અને સામાન્ય મનુષ્યના ૧૪૪ માં ૯૨ - ૮૮ એમ બે બે સત્તાસ્થાન અને આહારક મનુષ્યના ૭ ઉદયભાંગામાં ફક્ત ૧ બાણુંની જ સત્તા, આમ વિચારતાં ૭ + ૧૪૪ = ૧૫૧ ૪ ૨ = ૩૦૨ તથા ૪ ૧ = ૭ = મળીને ૩૦૯ સત્તાસ્થાન થાય છે. તેને ૮ બંધભાંગે ગુણતાં ૨૪૭૨ સત્તાસ્થાન ૨૮ ના બંધે જાણવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy