SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કોને ક્યારે ૧૨૨ ગાથા : ૩૩-૩૪ છઠ્ઠો કર્મગ્રંથ કુલ ઉદયભાંગા - સામાન્ય કેવલી અને તીર્થકર કેવલીના મળીને ૬૨ અને બીજાત્રીજા સંઘયણવાળા ૪૮ મળીને ૧૧૦ ઉદયભાંગા થાય છે. સત્તાસ્થાનક ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫, ૯, ૮ એમ કુલ ૧૦ હોય છે. ત્યાં જે જે ઉદયસ્થાનો અને ઉદયભાંગા તીર્થંકર પ્રભુને જ માત્ર હોય છે ત્યાં ૮૦ - ૭૬ની સત્તા, જે જે ભાંગા સામાન્યકેવલીને જ હોય છે ત્યાં ૭૯ - ૭પની સત્તા અને ઉપશાંતમોહવાળા ઉદયભાંગામાં ૯૩, ૯૨, ૮૯, ૮૮ની સત્તા હોય છે. આ વાતને લક્ષ્યમાં રાખતાં આ પ્રમાણે સત્તાસ્થાનક ઘટે છે. ઉદય | ઉદય સત્તા કઈ કઈ | કુલ સ્થાન ભાંગાસ્થાન ૨૦. સામાન્ય કેવલીને કેવલી સમુદઘાતમાં ૩-૪-૫ સમયે ૧ | ૨ ૭૯-૭૫ ૨૧ | તીર્થકર કેવલીને (કેવલી સમુદ્દઘાતમાં ૩-૪-૫ સમયે ૧ | ૨ | ૮૦-૭૬ | ૨ | ૨૬ | સામાન્ય કેવલીને કેવલી સમુઘાતમાં ૨-૬-૭ સમયે ૬ | ૭૯-૭૫ [ ૧ ૨ | તીર્થકર પ્રભુને કેવલી સમુદ્દઘાતમાં ૨-૬-૭ સમયે ૧ ૮૦-૭૬ ૨૮ | સા. કેવલીને ઉચ્છવાસ નિરોધ ૨ ૭૯-૭૫ | ૨૪ સા. કેવલીને સ્વર નિરોધ ૧૨ | ૭૯-૭૫ | ૨૪ ૨૦ | તીર્થંકર પ્રભુને ઉચ્છવાસ નિરોધ ૧ | ૨ | ૮૦-૭૬ [ ૨] ૩૦ સામાન્ય કેવલીને દેહસ્થને ૨ | ૭૯.૭૫ | ૪૮ ૩૦ | તીર્થંકર પ્રભુને સ્વરનિરોધે | ૧ | ૨ | ૮૦-૭૬ | ૨ | ૩૦ | ઉપશમ શ્રેણીમાં ત્રણ સંઘયણવાળાને ૭ર | ૪ | ૯૩,૯૨,૨૮૮ | ૮૯,૮૮ | ૩૧ | તીર્થકર પ્રભુને દિહસ્થને ૧ | ૨ | ૮૦-૭૬ | ૨ | તીર્થંકર પ્રભુને અયોગીના પ્રથમ સમયથી ૮૦-૭૬ દ્વિચરમ સમય સુધી | તીર્થંકર પ્રભુને ” ચરમ સમયે ૮ સામાન્ય કેવલીને ” દ્વિચરમ સમય સુધી ૧ | ૨ | ૭૯-૭૫ સામાન્ય કેવલીને ચરમ સમયે ૧ ) ૧ ૧ ૨. ૨૮ ૧ ૨૪ આ પ્રમાણે નામકર્મનો બંધ - ઉદય અને સત્તાનો સંવેધ લખ્યો છે. સપ્તતિકાની વૃત્તિ, ચૂર્ણિ, સપ્તતિકાભાષ્ય, પંચસંગ્રહની ટીકા વગેરે મૌલિકગ્રંથોમાં અને ટીકાઓમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy