SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૨૮ છટ્ટો કર્મગ્રંથ અયોગી ગુણઠાણે સામાન્યકેવલીને ૮ અને તીર્થંકરપ્રભુને ૯નો ઉદય અને પ્રતિપક્ષી કોઇ ન હોવાથી ૧ ૧ ઉદયભાંગો હોય છે. આ રીતે વિચારતાં કેવલી મનુષ્યનાં ઉદયસ્થાનો અને ઉદયભાંગાઓનું ચિત્ર આ પ્રમાણે બને છે - સામાન્ય કેવલીપ્રભુને તીર્થંકરપ્રભુને ઉદયસ્થાનક ઉદયભાંગા ८८ કઇ અવસ્થામાં કેવલી સમુદ્ઘાતના ૩-૪-૫ સમયમાં ૨-૬-૭ સમયમાં ૧-૮ સમયમાં તથા શરીરસ્થકાલમાં સ્વર નિરોધ કરે ત્યારે ઉચ્છવાસનો નિરોધ કરે ત્યારે અયોગી ગુણઠાણે કુલ - ૨૦ ૨૬ ૩૦ Jain Education International ૨૯ ૨૮ ८ ૬ ઉદયસ્થાન ૧ ૬ ૨૪ ૧૨ ૧૨ ૧ ૫૬ ઉદયભાંગા ઉદયસ્થાનક ૨૧ ૨૭ ૩૧ For Private & Personal Use Only 30 ૨૯ 2 ઉદયભાંગા ૧ ૧ ૧ ૧ ૧ ૧ આ પ્રમાણે સામાન્યકેવલી પ્રભુને ૬ ઉદયસ્થાનક અને ૫૬ ઉદયભાંગા તથા તીર્થંકરપ્રભુને ૬ ઉદયસ્થાનક અને ૬ ઉદયભાંગા થાય છે. બંને મળીને (૨૯ - ૩૦નો ઉદય બંને કેવલીપ્રભુમાં હોવાથી તે બે વાર ન ગણતાં) કુલ ૧૦ ઉદયસ્થાનક અને ૬૨ ઉદયભાંગા થાય છે. ૬ દુ ઉદયસ્થાન ઉદયભાંગા નિરોધ થવાથી ૨૮ના ઉદયમાં સંસ્થાન અને વિહાયોગતિના ઉદય દ્વારા ૧૨ - ૧૨ ઉદયભાંગા થવા જોઇએ તે કેમ કહેતા નથી ? ઉત્તરમાં કહ્યું છે કે - વચનયોગનો અને ઉચ્છ્વાસનો નિરોધ કરે છે ત્યારે કાયયોગનો નિરોધ પણ ચાલુ જ છે અને વિહાયોગતિનો ઉદય કાયયોગ દ્વારા ચલનાત્મક ક્રિયાસ્વરુપ છે. તે ક્ષીયમાણ હોવાથી શુભાશુભની ચિંતવના કરવી શક્ય નથી. કાયયોગનો નિરોધકાલ હોવાથી શુભાશુભ એમ બંને વિહાયોગતિનો ૨સ લગભગ ક્ષીણપ્રાય થયેલો છે. દલિકમાત્રનો જ ઉદય હોવાથી વિહાયોગતિનો ઉદયમાત્ર કહેવાય છે. આટલો જ વ્યવહાર કરાય છે. આ ઉદય અત્યંત નીરસ લીંબડાના અને શેરડીના સાંઠાના આસ્વાદન તુલ્ય જાણવો. વિશેષાર્થીએ સપ્તતિકાભાષ્યની ગાથા ૧૧૮ - ૧૧૯ની ટીકા જોઇ લેવી તથા મહેસાણા પાઠશાળા તરફથી પ્રકાશિત થયેલા અને પંડિતશ્રી હીરાલાલ દેવચંદભાઇએ કરેલા અનુવાદવાળા તથા પંડિતજી પૂજ્યશ્રી પુખરાજજી સાહેબે કરેલા સંપાદનવાળા પંચસંગ્રહના ત્રીજા ભાગરૂપ સમતિકાસંગ્રહની ગાથા ૮૭ના વિવેચનમાં પણ પાના નંબર ૧૦૧ની ફૂટનોટમાં આ ચર્ચા લખેલી છે. તત્ત્વ કેવલી પરમાત્મા જાણે. www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy