SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 8 8 ( ૬ ) *SGG8 શ્રવણ-ચિંતનથી મજ્જા અને પ્રીતિ ઉત્પન્ન થાય છે તે શ્રવણ પ્રથમ પમથીયુ' છે, પ્રભુના જ્યાં જ્યાં મુણા અને કાર્યાંના ગુમાન થતાં હાય એવા સ્થળે જવાથી પ્રીતિ ઉત્પન્ન થાય છે, પ્રીતિના અંકુર ધીમે ધીમે ફૂરે છે અને પછી શ્રદ્ધા અને પછી ભકિતના આકાર લે છે. પ્રારભમાં શ્રદ્ધા નહિં જાગે તે પશુ શ્રવણથી મનની ઊમી' થાય છે અને પ્રભુ પ્રત્યે ભકિતના પ્રાદુર્ભાવ શ્રવણુથી અવશ્ય થાય છે. (ર) કીતન ♦ સસારિક બાબતેમાંથી મન કાઢી સ્તવન સઝઝાય, ભાવના વગેરે સાભળવાથી ભગવાનમાં ધ્યાનમાં તલ્લીન થવાય છે તે કીર્તનથી સસાર ભૂલી જવાય છે. પ્રભુના બાહ્ય-અભ્યંતર ગુણેાના સ્તવને-વષ્ણુ નેા કીત નમાં આવે છે. અન્ય દર્શનીના જીતનારા તુકારામ, નરસીંહમહેતા, નમ`દકવી, મીરાંદેવી વગેરેના ીનમાં બામ લેનારા તલ્લીન થઇ જતાં જે શ્રવણ પછીનુ બીજું... પ્રભુ ભકિતનું પગથીયું છે. આપણામાં પશુ પેડકુમાર, નાગ, શ્રીપાલમયણાની તલ્લ્લીનતાના કાંતા છે અને આપને સૌને દિવસની પૂજામાં અને રાત્રિની ભાવનામાં કેવી ! તલ્લીનતા આવે છે તેને અનુભવ સૌને થાય છે. (૩) સ્મરણુ * પ્રભુનું' નિત્ય સ્મરણ કરવાથી મનુષ્ય સવ દુઃખ ભુલી જાય છે. સ્તવન-સ્તત્રા-તિત વગેરે મેઢે ખેલવાના પ્રકાર છે જ્યારે સ્મરણુ અને ચિંતનખાન એ સ્મરણ શક્તિના પ્રકાર છે. હ. દરેક ધમ માં નૌકારવાળી માળા–જાપ કરવાને મહત્વ આપેલ છે જેનુ નિત્યસ્મરણુ, ચિંતન થાય—જાપ જપાય એટલે તેની સાથે સ્નેહ ખાય છે. ચૌદ પૂર્વી એક મહાનાની પુરૂષો પણ પ્રભુના નામ સ્મરણ કરે છે અને અતિમ સમયે પ્રભુનું નામસ્મરણજ કરાવવા ખાસ પ્રખષ કરે છે, જેથી પોતાનું સમાધિ મરણ થાય તે માટે પ્રભુનું નામસ્મરણ ઈચ્છે છે. શ્રવણુ જીતન તે સ્મરણુ એ ત્રણુ પ્રભુના નામથી અક્ષરના આાલખનથી આરાધના કરાય છે. Jain Education International For Private & Personal Use Only વાળને કયા ન www.jainelibrary.org
SR No.001083
Book TitleAshtaprakari Devpoojan Pustika 5
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy