SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 8888 ( ૭ ) 68°3 ધમ રૂપી ઔષધ લેતાં પહેલાં ચરી અને પરેજી પાળેા. આ શરીરમાં રામ થયે। હોય તે ડાકટર કે વૈદ્ય રામ દૂર કરવા પ્રથમ ચરી પરછ પળાવે છે. + છાસ ફ્રુટ મગનું પાણી વાપરવુ' વગેરે તે ચરી એટલે પરેજી એટલે તેલ, મરર્ચા, ખટાશ, તળેલુ` વગેરે વાપરવું નહીં. તે પછી દવા દિવસમાં ૩ થી ૪ વાર અથવા કલાર્ક-કલાકે લેવાય તા રામ દૂર થય છે. = આ ખાવાનું . - = તેમ આત્માને ક્રમ રૂપી શગના કારણે દુઃખા આવે તેને દૂર કરવા ચરી પાળવા માટે દાન-શીલ-તપ અને ભાવ ધમ' અને છ કયે। દેવપૂજા વગેરે બતાવેલ છે. પરેજી પાળવા માટે અભક્ષ્યા, અનતક્રાય સાત વ્યસને વગેરેને ત્યાગ કરવા બતાવેલા છે. પછી ક્રમરૂપી રામના આવવાના દરવાજા બંધ કરી ધમરૂપી ઔષધ વાપરા તો પાપ-તાપ સંતાપ દૂર થઇ થઇ આધિ-વ્યાધિ ને ઉપાધિમુકત થઈ પરમ સુખને પ્રાપ્ત કરાય છે. ♦ ધર્મરૂપી ઔષધ લેતાં પહેલાં ચરી-પરેજી અવશ્ય પાળવી જોઇએ તો જીવનના ક રૂપી શેગા દૂર કરવામાં સહાયભૂત થાય છે. ૭ ૪ —; સાત ભયને દૂર કરી નિર્ભીય અના © ૭ મરણ ભય ૧ આજીવિકા ભય ર પલેાક ભય ૫ Jain Education International ચાર ભય 3 રાજ્ય લય - આલેક ભય ૪ શત્રુ ભય ७ ૫ વાંચા પછી શુ? ચિંતન પછી વનમાં મૂકે ઘણા લાભ કરનારી નીવડે છે. સરળ નિયમો વાંચા ને એત્રણ નિયમેથી પ્રારંભ કરો. ભૂલી જાવ તા—ખીજે દિવસે-ધરમાં અનેક વસ્તુએ હેય તેમાંથી એક વસ્તુ ખાવાના ત્યાગ કરી નિયમનું પાલન કરા જેથી દોષ લાગરો નહિ. ચિ’તન કરે! તો, જીવન સુગંધીમય બનશે. થોડા પશુ નિયમ 00000336 3 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001082
Book TitleBavis Abhakhsyo Pustika 3
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Food, & D000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy