SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) શ્રી સાધુ ભગવંતના સતાવીશ ગુણ:(૧) પ્રાણાતિપાત વિરમણ. (૧૫) ધાણે ઇદ્ધિને નિગ્રહ, (૨) મૃષાવાદ વિરમણુ. (૧૬) ચક્ષુ ઈદ્રિયને નિગ્રહ. (૭) અદત્તાદાન વિરમ. (૧૭) શ્રેતે ઈદ્રિયને નિગ્રહ. (૪) મૈથુન વિરમણ. (૧૮) લેભ નિગ્રહ, (૫) પરિગ્રહ વિરમણ. (૧૯) ક્ષમા ધારણ કરે. (૬) રાત્રી ભજન વિરમણ. (૨૦) ચિત્તની નીમલતા કરે. (૭) પૃથ્વી કાયની રક્ષા. (૨૧) વસ્ત્રાદિકનું પડિલેહણ. (૮) અપકાયની રક્ષા (૨૨) સંયમ યુગમાં પ્રવૃતિ. (૯) તેઉકાયની રક્ષા. (૨૩) અકુશલ મનને નિરોધ. (૧૦) વાયુ કાયની રક્ષા. (૨૪) અકુશલ વચનને નિરોધ. (૧૧) વનસ્પતિ કાયની રક્ષા. (૨૫) અકુશલ કાયાને નિરોધ. (૧૨) ત્રસ કાયની રક્ષા. (૨૬) પરિષહ સહન કરવાં. (૧૩) સ્પર્શ ઈદ્રિયને નિમહ. (૨૭) મરણદિક ઉપસર્ગો સહન (૧૪) રસે ઇન્દ્રિયનો નિગ્રહ. કરવાં, શ્રી નવકાર મહિમા સમરો મંત્ર ભણે નવકાર, જે છે ચૌદ પુરવને સાર; એના મહિમાને નહિં પાર, એને અર્થ અનંત અપાર / ૧ / સમારોહ સુખમાં સમરે દુઃખમાં સમર, સમર દિવસ તે રાત; જીવતા સમારે મરતાં સમર, સમર સૌ સંગાથ | ૨ | સમારો જોગી સમરે ભેગી સમર, સમારે રાજા રંક; દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ નિશંક | ૩ | સમરો અડસઠ અક્ષર એના જાણે, અડસઠ તીરથ સાર; આઠ સંપદયી પરમાણે, અડસિદ્ધિ દાતાર | ૪ | સમારો નવપદ એના નવનિધિ આપે, ભવ ભવના દુઃખ કાપે; વીર વચનના હૃદયે સ્થાપે, પરમાત્મ પદ આપે | ૫ | સમારે શ્રી નવકારવાલીના ૧૦૮ મણકાં શા માટે? * શ્રી પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ મેળવા માટે ૧૨ ગુણ અરિહંતના, ૮ ગુણુ સિદ્ધ ભગવંતના, ૩૬ ગુણ આચાર્યજીના, ૨૫ ગુણ ઉપાધ્યાયજીના ૨૭ ગુણ સાધુ ભગવંતના. * કુલ્લે ૧૦૮ ગુણ આપના છે તે આપને મેળવવા માટે જાપ કરવાને છે. * અનાદિ સંસારમાં આપને ૧૦૮ પાપ (અવગુણે) ભેગા કર્યા છે તેને દુર કરવા ૧૦૮ મણકા નવકારવાલીના છે. 086888888888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001081
Book TitleNavkar Mantra Aradhana Prabhav Pustika 2
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy