SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ [ ૩૬૧ ૧૭૭૮માં કડીગામમાં “રૂપસેન રાસ.”૫ સં. ૧૭૭૮ના ચોમાસામાં સુરતમાં “જિનસ્તવન ચોવીશ.” ર૬ શિષ્ય પરંપરા છવ્વીસમી – ૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬૨ ભર વિજયપ્રભસૂરિ ૬૩ પં. મુક્તિવિજયગણી ૬૪ પં. ભક્તિવિજ્યગણી ૬૫ ૫૦ વિદ્યાવિજયગણ (૬૫ ૫૦ ડુંગરવિજયગણી) ૬૬ પંરૂપવિયગણી – તેઓ ભ૦ વિજય જિનેન્દ્રસૂરિની આજ્ઞામાં હતા. તેમની વિનંતીથી પં. વિનીતસાગરગણુના શિષ્ય મુનિ જસાગરે સં. ૧૭૯ના ફા. સુ. ૧ના રોજ સૂર્યપુરમાં આ રત્નશેખરસૂરિના “આચારપ્રદીપ” ગ્રંથ પર ગુજરાતીમાં “બાલાવધ” રચ્યો છે. ( – પ્રક. ૫૫ પૃ૦ ૧૨૨) ૬૭ પંરંગવિજયગણું – તેઓ મેટા પુણ્યપ્રભાવક પુરુષ હતા. ૬૮ ઉપા. વલભવિજયગણી – તે મેટા વિદ્વાન હતા. ભ૦ વિજ્યધરણે દ્રસૂરિની આજ્ઞામાં હતા. તેમણે “ભ૦ વિજયધરણંદ્રસૂરિ સક્ઝાય” બનાવી છે. (જે. સ. પ્ર. ૪૦ ૯૭) ૬૯ ૫૦ પ્રેમવિજયગણ – તેમણે સં. ૧૯૪ત્રા મ. સુ. ૧ ને બુધવારે ભવ્ય વિજયરાજસૂરિના રાજ્યમાં શત્રુંજયતીર્થમાં ભવ્ય વિજયજિનેન્દ્રસૂરિ વસતી (ટૂક)માં ૧૨ ઈંચને એક આરસપટ્ટ બનાવ્યો. તેમાં પિતાના પૂર્વજ ગુરુદેવ પં. મુક્તિવિજયગણીથી ઉપા૦ વલ્લભવિજયગણ સુધીના મુનિઓની ૭ ચરણપાદુકાઓ બનાવી તેની પ્રતિષ્ઠા કરી. (જ. સ. પ્ર. ક્ર. ૯૨ ૫૦ ૨૪૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy