________________
એકસઠમું ] આચાર્ય વિજયસિંહસર
[ ૩૪૯ બન્યા અને કેટલાક યતિ બની રહ્યા. તે સૌની શિષ્ય પરંપરા ચાલી હતી. તે આ પ્રકારે– ૧. ભ૦ વિજયસિંહસૂરિની સંવેગી વિજય શિષ્ય પરંપરા પહેલી –
૬ આ. વિજ્યસિંહસૂરિ સ્વ. સં. ૧૭ ૮ ૬૨ પં. સત્યવિજ્યગણી. ૬૩ પં૦ કપૂરવિજયગણી.
૬૪ પં. ક્ષમાવિજયગણી. ૨. યતિ શિષ્ય પરંપરા બીજી – ૬૧ ભ૦ વિજયસિંહસૂરિ ૬. પં. સત્યવિજયગણું ૬૩ ૫૦ જયવિજયગણ – સંભવ છે કે યતિ રહ્યા હેય.
૬૪ પં. મેઘવિજયગણ – તે શત્રુ તીર્થની રક્ષામાં નિમાયા હતા.
૬૫ પં. સુખવિજય –
૬૬ પં. ચંદ્રવિજયગણી – તે સં૧૭૭૮ના આ૦ સુપના રોજ વડેદ ગામમાં ચોમાસું હતા. ૩. યતિ શિષ્ય પરંપરા ત્રીજી
૬૧ મહે. કનકવિજ્યગણ –તે આ૦ વિજયસિંહસૂરિના હસ્તદિક્ષિત શિષ્ય હતા.
મહ પુણ્યવિજ્યગણ – તે ભટ્ટાવિજ્યાનંદસૂરિ પક્ષના યતિ રહ્યા હોય. - ૬૩ ૫૦ ગુણવિજ્ય – તે મહો. કનકવિજયગણના હસ્તદીક્ષિત શિષ્ય હતા. તેમણે સં૦ ૧૬૭૨માં “વિજયસેનસૂરિનિર્વાણ સક્ઝાય”; સં. ૧૬૮૩માં ‘જયચંદદાસ”, સં. ૧૬૮૭ (સં. ૧૬૯૩)ના આ૦ જે ૨૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org