SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ (૬૧) ૫૦ પુણ્યકુશલગણું–તેમણે સં. ૧૬૫ત્ના માઘવદિ ૧૩ ના રોજ “ભરત–બાહુબલી મહાકાવ્ય” સર્ગઃ ૧૮ (ગ્રં. ૧૫૩૪) રચ્યું છે. ગ્રંથકારો આ સમયે ઘણા મુનિઓ-ગ્રંથકારો થયા હતા. ૧ પં. કુશલરાજકીતિગણુએ સં. ૧૬૩૩માં વીરપુરમાં આવે વિજયસેનસૂરિના રાજ્યમાં “વિજયચંદ્રકેવલિચરિત્ર” (શ્લેટ ૪૯૦૦) રચ્યું છે. ૨ તપાગચ્છની કમલકલશશાખાના પ૯ ભદ્રા નર્મદાચાર્યે સં. ૧૬૬પમાં “કોકશાસ્ત્ર” ચાપાઈબંધ કાવ્ય રચ્યું છે. ૩ તપાગચ્છની સમશાખાના ૫૦ લફર્મકુશલગણુએ સં. ૧૬૮૪માં “વૈદ્યકારોદ્ધાર” રચે છે. ૪ તપાગચ્છની સમશાખાના પં. દેવશીલ ગણીએ સં. ૧૬૧ન્ના બીજા શ્રાવણમાં વડગામમાં “વેતાલપચીસી' રચી. ૫ પં. હેમાનંદ સં. ૧૯૪૬માં “વેતાલપચીસી' રચી. ૬ ૫૦ વરતાણું ભ્રાતા પં૦ યાદવગણ શિષ્ય મુનિ વિજય (મુનિ જિનવિજય ) સં. ૧૬પરના આ૦ વ૦ રને ગુરુવારે આ૦ વિજયસેનસૂરિના રાજ્યમાં વિદ્યમાન હતા. (-શ્રી પ્રસાસ્ત સંગ્રહ ભા. ૨ પ્ર૦ નં૦ ૫૮ ) ૭ (૧) પં. ચતુરવિજયજી, ર પં. વિવેક વિજ્યજીગણ, ૩ પં. પ્રમોદવિજયગણિ, ૪ પં. નમવિજયગણી સં૦ ૧૬પ૯ માં સમીમાં હતા. ૮ વડગછના ભટ્ટા, ભાવદેવસૂરિના શિષ્ય મુનિદેવે ગ્રંથ રચે છે. ૯ ઉપાડ રવિવર્ધન ગણીએ સં. ૧૭૩માં પાટણમાં “તપગચ્છ પટ્ટાવલી” રચી છે. આ૦ જિનપ્રભસૂરિને સંસ્કૃત ક૫ લખ્યા છે. ૧૦ ૫૦ પદ્મસાગરગણી સં. ૧૬પ૭માં પીપાડથી મુનિ પ્રેમ સાગરની વિનંતીથી ભટ્ટા. વિજયસેનસૂરિના રાજ્યમાં “ઉત્તર Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy