SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ -[ ૧૯૮]... વાચનામાં દાખલ થઈ ગયો છે, એટલે કે પ્રસ્તુત સૂત્રપદના બદલે વયવંજવઝવેર્દિ ત્રિવUU/Tનહિં આવાં બે સૂત્રપદો છે. શિ આવૃત્તિમાં પ્રસ્તુત સૂત્રપદના સંદર્ભના જીવUવજ્ઞવેëિ ઢોહિચવઘUTપગëિ ઢાવિUITwવેહિં સુવિઝવUાવ નહિ ચ દાવgિણ (પૃ. ૧૭૭, ૫૦ ૭-૮) આ સમગ્ર પ્રતિઓએ આપેલા સૂત્રપાઠના બદલે નીચોદિયા જ્ઞાત્રિકન્ડેિ દાવgિ આવો ટૂંકો પાઠ છે. આમાંય પય શબ્દ તો બિલકુલ અમૌલિક છે. આગમોમાં કાલ, નીલ, લોહિત, હાલિદ્ર અને શુક્લ આ પાંચ વર્ષે જ જણાવ્યા છે. આમાંનું કાલવર્ણસંબધિત વક્તવ્ય પ્રસ્તુત સૂત્રપદના પહેલાં આવી ગયું છે (જુઓ પૃ૦ ૧૩૭, ૫૦ ૨). આથી અહી ૪ અને શિ આવૃત્તિનો પાઠ સાચો નથી, જ્યારે મ અને સુ આવૃત્તિમાં અમારી વાચના જેવો જ પાઠ છે. ૧૦૧. ૧૯૭ મા સૂત્રમાં આવેલા સા સા વિના વારસા (પૃ. ૭૦, ૫૦ ૧૯) આ સૂત્રપાઠ પછી ૪ અને શિ આવૃત્તિમાં સા સા સાહિતી આટલો સૂત્રપાઠ વધારે છે, જે અમને કોઈ પણ સૂત્રપ્રતિમાં મળ્યો પણ નથી, અને અસંગત હોવાથી તેની જરૂર પણ નથી, પ્રસ્તુત વધારાનો બિનજરૂરી પાઠ મ અને સુ આવૃત્તિમાં નથી. ૧૦૨. ૨૭ મા પૃષ્ઠની છઠ્ઠી પંક્તિમાં આવેલા રે સં સારાણસરીરવાવાસરૂારૂયા આ સૂત્રપાઠ પછી જ આવૃત્તિમાં સે નં સાહારનવારવા આટલો સૂત્રપાઠ વધારે છે. પ્રસ્તુત વધારાનો સૂત્રપાઠ અમને કોઈ પણ સૂત્રપ્રતિમાં મળ્યો નથી, તેથી અને પ્રસ્તુત સ્થાનની ટીકાની વ્યાખ્યામાં તે નિત્યાદિનિયામનાતુયં સુમમ્ (ટીકા, પત્ર ૪૧, પૃષ્ટિ ૧) આવું સ્પષ્ટ જણાવ્યું છે તેથી પણ પ્રસ્તુત વધારાનો પાઠ બિનજરૂરી છે એમ કહી શકાય, કારણ કે તેને જે રવીકારીએ તો ચારના બદલે પાંચ નિગમન થાય છે. મ અને સુ આવૃત્તિમાં આ બિનજરૂરી વધારાનો સૂત્રપાઠ નથી. ૧૦૩. ૬૩૫ મા સૂત્રમાં આવેલા પ્રશ્નો (પૃ. ૧૬૯, ૫૦ ૫) આ સૂત્રપદના બદલે તે આવૃત્તિમાં ઈર્ષા પાઠ છે, જે કોઈ પણ પ્રતિમાં નથી અને બિનજરૂરી છે. મ, શિ અને સુ આવૃત્તિમાં અહીં મૌલિક છો પાઠ જ છે. ૧૦૪. ૧૨૩૬ મા સૂત્રમાં આવેલા વરિયાવUCTIનું આ સૂત્રપદના બદલે ૩ આવૃત્તિમાં અનવધાનથી થયેલો વરિયાળ પાઠ છે, જયારે મ શિ અને સુ આવૃત્તિમાં વરિયાવજ્જા આવો શુદ્ધ પાઠ છે. ૧૦૫. ૧૨૭૭મું અને ૧૨૭૮ મું આ બે સૂત્રો નું આવૃત્તિમાં ૧૨૮૪મા સૂત્રની પછી છે. આવો ઉ&મ કોઈ પણ સૂત્રપ્રતિમાં નથી અને તે અસંગત પણ છે. મ, શિ અને સુ આવૃત્તિમાં પ્રસ્તુત બે સૂત્રો અમારી વાચના પ્રમાણે યથાસ્થાને જ છે. ૧૦ ક. ૧૮૬૪ મા સૂત્રમાં આવેલા માનવ ને (પૃ૦ ૪૦૦, ૫૦ ૧૦) આ સૂત્રપાઠના બદલે સ, મ અને સુ આવૃત્તિમાં નામવીરતે પાઠ છે, જે કોઈ પણ સૂત્રપ્રતિમાં મળતો નથી. ધ, એ તથા ફિ આવૃત્તિમાં અહીં મૌલિક મળે જો પાઠ છે. ૧૦૭. ૨૧૭૩ [૨] સૂત્રમાં આવેલો #ચનોui (પૃ. ૪૪૪) અથાત જાગો જે આ સૂત્રપાઠ પુ ૨ સિવાયની સમગ્ર સૂત્રપ્રતિઓએ આપ્યો છે. અહીં પ્રસ્તુત પાઠના બદલે પુ ૨ પ્રતિનો જે યજ્ઞોને i પાઠ છે તે જ પાઠ કુ સિવાયની અદ્યાવધિ પ્રકાશિત થયેલી આવૃત્તિઓમાં મૂળ પાઠરૂપે છે. અહીં અમે મૂળમાં સ્વીકારેલા પાઠ પ્રમાણે જ ટીકાની વ્યાખ્યા આ પ્રમાણે છે --૦થયો પુનર્ચાનક. સત્તા ની આવૃત્તિમાં તેના પૂર્વની આવૃત્તિમાં ન છપાયો હોય તેવો માત્ર આ એક જ શુદ્ધ પાઠ અમે જાણી શક્યા છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy