SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય આ અવ્યયલક્ષણના આધારે તે #િ આદિ શબ્દો અવ્યયરૂપે સમજવા જોઈએ એમ અમે સ્વીકાર્યું છે. વ્યાખ્યાકારોએ પ્રાકૃત તે શબ્દને તત્ત, પતર્, મત્ અને દૃમ અર્થમાં જણાવ્યો છે. નિગમનવાક્યોમાં સે+પુતં = સેતેં આવો સ્વરબ્ધિજન્ય પ્રયોગ માનવો જોઈએ. અમારા પ્રસ્તુત સંપાદનમાં અમે પરંપરાગત રૂટિની અસરને લીધે અનવધાનથી ? તું અથવા રે રે આવાં ભિન્ન પદો આપ્યાં છે તેને સુધારીને સેતું અથવા સેત્ત વાંચવા ભલામણ કરીએ છીએ. સેવં પ્રયોગને સંતનો આર્ષપ્રયોગ જાણવો જોઈએ. સામાસિક વાક્યમાં આવતા વિ/ કવાદિત 1 લ્હર આદિ શબ્દોને તેમના મૂલસ્વરૂપે જતે તે સ્થાને લીધા છે; ઉપરાંત, અન્વેષકોની અનુકૂળતા માટે, આવા શબ્દોના અનુક્રમે જીવન વI દિતી વન સર સર આદિ સુપરિચિત શબ્દો તેના પૂર્વે આ પ્રકારનું ફૂલડીનું ચિહ્ન મૂકીને જણાવ્યા છે. આ ફૂલડીના ચિહ્નથી અંકિત શબ્દનો આદ્ય અક્ષર સંયુક્તાક્ષર છે તેમ સમજવું. આ નિર્ણય અમે કેટલોક ભાગ છપાયા પછી લીધેલો હોઈને અનુયોગઠારસૂત્રના બીજા પરિશિષ્ટમાં આવતા જાવUTI (પૃ૦ ૩૫૯) શબ્દથી અંત સુધી આવી સ્પષ્ટતા કરી શક્યા છીએ. શેષ ચિહ્નોની સમજ અમે નંદિસૂત્રના બીજા પરિશિષ્ટના પ્રારંભમાં જણાવેલી છે, જુઓ પૃ૦ ૨૧૧. ત્રીજુ પરિશિષ્ટ-આમાં ગ્રંથ, ગ્રંથકાર, નૃપ, મગ, નગર આદિનાં વિશેષનામોને તેમના પરિચય સાથે અકારાદિવર્ણકમથી આપવામાં આવ્યાં છે. ચોથું પરિશિષ્ટ-વ્યાખ્યાકારોએ વ્યાખ્યામાં જે જે સૂત્રપાઠોનો વાચનાંતરના પાદરૂપે નિર્દેશ કર્યો છે તે તે સૂત્રપાઠોને અમે તે તે સ્થાને પાદટિપ્પણીઓમાં નોંધ્યા છે. વાચકોની અનુકૂળતા માટે આવાં સ્થાનોની નોંધ અમે આ પરિશિષ્ટમાં આપી છે. લઘુનંદિ-અનુજ્ઞાનંદિનાં પરિશિષ્ટ લઘુનદિનાં એકથી ત્રણ પરિશિષ્ટોનો પરિચય અનુક્રમે નંદિસૂત્રના એકથી ત્રણ પરિશિષ્ટોમાં જણાવેલી હકીકતો પ્રમાણે જાણી લેવો. યોગનંદિનાં પરિશિષ્ટ * યોગનદિનાં બે પરિશિષ્ટોનો પરિચય નંદિસૂત્રનાં બીજા અને ત્રીજા પરિશિષ્ટમાં જણાવેલી હકીકતો પ્રમાણે જાણું લેવો. અનુયોગદ્વારસૂત્રનાં પરિશિષ્ટ અનુયોગઠારસૂત્રનાં એકથી ચાર પરિશિષ્ટોનો પરિચય નંદિસૂત્રનાં પરિશિષ્ટોના ક્રમે જાણી લેવા ભલામણ કરીએ છીએ. અમારી આગમસંશોધન પદ્ધતિ જિનાગમના સંશોધન અને સંપાદન વિષેની અમારી પદ્ધતિ કયા પ્રકારની છે?—એ જાણવાની દરેક વિદ્વાન અપેક્ષા રાખે જ. અમે અમારા સંશોધન-સંપાદનમાં નીચેના છ મુદ્દા સુખ્યતયા સ્વીકાર્ય છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy