SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ८२२ જૈન ગૂર્જર કવિઓ ૩૭૮.૮: ધર્મમેરુ ધર્મ સુંદરના શિ. હોવાનું સ્પષ્ટ નથી. એ એમના ગુરુ બંધુ અને તેથી સાધુરંગના શિ. પણ હોઈ શકે. ૩૭૯ ૨૨ : હષપ્રમોદ તે હંસપ્રદ હોવા વિશે જુઓ પૃ.૧૨૦-૩૦ની શુદ્ધિ.. ૩૮૭.૨૦: સુધારે : મંગલપુર ૩૯૩.૪: સુધારે: મૂળ પ્રાકૃત નેમિચંદ્રસૂરિકૃત. ભાગ ૪ ૭.૧૬ : પરવાલ' તે પરવાડને સ્થાને થયેલી ભૂલ હવા સંભવ. ૨૨.૨૦ અહીં સુમતિરત્નશિ. માનરત્ન છે. ભા.૫.૧૧૭.૧૩-૧૪ પર. આ બે નામ વચ્ચે શિ. શબ્દ નથી. તે બને ગુરુભાઈ ને તેથી માનરન પણ ભાવરત્નના શિ. હશે ? ૨૩.૨૮ : અહીં “રૂપવિજય” છે તેને સ્થાને અન્યત્ર “રાજવિજય મળે છે. જુઓ પૃ.૬૧,૧૨૩ વગેરે. રૂપવિજય તે ભૂલ હેવા સંભવ. ૨૪.૧૭–૧૮: ભેજવિમલની શિષ્યપરંપરાની અસ્પષ્ટતા છે. નરવિમલ વગેરે બધા એના શિષ્યો હોવાનું સમજાય છે ને સુંદરવિમલ સ્પષ્ટ રીતે ભોજવિમલશિ. તરીકે ભા.૫.૧૫ પર મળે છે. પણ સુંદરવિમલ ભા૬-૨૨૧ પર ભોજવિમલશિ. મેઘવિમલના શિ. તરીકે મળે છે. ૨૭.૯૧૦ : હસ્તપ્રતયાદીઓમાં જૈહાપ્રોસ્ટા ઉમેરો તથા હે જીજ્ઞાસૂચિમાં પૃ.૬૮ ઉમેરે. ૨૮.૧૯-૨૦: ૨.સં.૧૭૦૦ પાઠદષ્ટિએ અને જિનરત્નસૂરિ (સ્વ.સં.૧૭૧૧). ના રાજ્યકાળમાં કૃતિ રચાઈ છે તે જોતાં અધિકૃત જણાય છે. ૨૮.૨૮ : કેઠી તે કાંડી જોઈએ. કચ્છને સાગરકાંઠાનો પ્રદેશ આ નામે ઓળખાય છે. ૩૫.૨ : કનકસમ સાધુકાતિના શિ. નથી. બને ગુરુભાઈ અને અમર માણિક્યના શિ. છે. જુઓ નામોની વર્ણાનુક્રમણું. ૩૯.૧૦: ધીરરત્ન એ ભૂલ જણાય છે. અહીં પૃ.૩૨ પર તથા ભા.૬.૩૮ પર ધરમરત્ન મળે છે. ૪૩.૧: પ્રતિક્રમાંક(૧૩)નો લે.સં.૧૭૧૮ અથવા ૧૮૧૭ હોઈ શકે. ૧૮૧૭ની સંભાવના વધારે જણાય છે. કેટલાક ધનસાગરની લખેલી પ્રત્ત ૧૮૧૭ની આગળપાછળ નજીકના સમયની મળે છે. ૪૩.ર૬ઃ કૃષ્ણવિનય તે કૃષ્ણવિજય હેવા સંભવ, પાછળ મેહનવિજયછે તે જોતાં. T ૪૬.૨ ૬ : સુધારઃ ઉપદેશ માલાકણિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy