SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલિત શુદ્ધિવૃદ્ધિ ૮૧૯ અધિકૃત છે. અહીં પં.૨૧માં પાઠ કલા ઉદધિ બાણ અન્વિત એમ વાંચવો જોઈએ. ૨૧૩.૪ઃ વસ્તુતઃ કર્તા ગર્ગ છે. ગુજરાતી સાહિત્યકોશ મુપુગૃહસૂચીમાં ભૂલથી અગરવાલને નામે મુકાયેલી આ કૃતિના કર્તા તરીકે ગર્ગ આપે જ છે. અહીં પં.૧૨-૧૩ નીચે પ્રમાણે સુધારવાની થાય છે: અગરવાલ વહુ કીયો વખાણ, કવરી જનની તિહુ નગર હિ થાન ગગ ગૌતમમહલપૂત.... ૨૧૮.૧૬ઃ જગનાથ (રાજવી નામ) [ ૨૨૦.૨૯ : ઉમેરો : [૧૭૦૦] (ગગન દેવ એટલે ગગન બે વાર એમ લઈએ તો સં.૧૭૦૦ મળે.) * ૨ ૨૧.૧૨ : રા.સં.૧૬૯રને બદલે ૧૬૯૯ વધુ સંભવિત છે, કેમકે “નિધિ ૨ કલા યુગ ચંદ્ર એ “નિધિ નિધિ કલાયુગ(ત્રયુક્ત) ચંદ્ર’ એમ વાંચવું વધુ યોગ્ય છે. ૨૨૮.૫ઃ કૃતિના પૂર્વે [+] ઉમેરો, ૨૪ પછી ઉમેરે: [પ્રકાશિત ઃ ૧. આરામશોભા રાસમાળા, સંપા. જયંત કોઠારી.] ૨૨૮.૨૬-૨૭: હર્ષધર્મ-સાધુસંદિર-વિમલરંગ એમ સુધારે. જુઓ પૃ.૨૨૯ તથા અન્યત્ર. ૨૩૦.૧૪,૨૭: શ્રાવણ નહીં પણ શ્રવણ જોઈએ. ૨૩૪.૪ઃ ગુણસાર એ ભૂલ જ ગણવી જોઈએ. ૨૪૦.૧૫: “પ્રમિતે પછી ઉમેરો : [૧૭૮] ૨૪૨.૨૦: નારાયણ માટે ભા૧.૩૪૯-૩૧ની શુદ્ધિ તથા ચાવા/ચાચા માટે ભા.૧.૩૫૦.૧ની શુદ્ધિ જુઓ. ૨૪૪.૨૪: શ્રેણિક રાસ' માટે જુઓ ભા.૧,૩૪૯-૩૧ની શુદ્ધિ. ૨૫૬.૮: સાગરખેમ એટલે પ્રેમસાગર ૨૫૭.૧૨–૧૩ : સુધારેઃ નોંધ મળે છે તે વિજયગચ્છની પદાવલી હેવાને કારણે મૂકી જણાય છે: ૨૫૯.૩: સમાં ઉમેરેઃ જુઓ નં.૭૧૪ના પુયસાગર વિશેની સંપાદક કીય નોંધ. (જે પછીથી અહીં સુધારવામાં આવી છે. જુઓ પૃ.૨૦૫.૨૨ -૨પની શુદ્ધિ.) ૨૯ : નારાયણ જીવરાજના શિ. હોવાનું સ્પષ્ટ નથી કેમકે જીવરાજને ગચ્છનાયક તરીકે ઉલ્લેખ છે. ૨૬૪.૧૬ : “આ.ને સ્થાને “.” (આંચલગચ્છીય) કરો. ૨૬૬.૧૫-૧૬ સુધારો: કુંવરજી-શ્રીમલજી-રતનજી-ગંગદાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001036
Book TitleJain Gurjar Kavio Part 07
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1991
Total Pages873
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy