SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન આગમસંશોધન-પ્રકાશન કાર્ય અંગે જરૂરી સલાહસૂચના આપવા માટે જિનાગમ પ્રકાશન સમિતિના નીચે જણાવેલ સભ્યોએ આપેલ સેવા બદલ તેમનો આભાર માનીએ છીએ. ૧. શ્રી કેશવલાલ કલાચંદ ૨. શ્રી જે. કે. શાહ ૩. શ્રી પોપટલાલ ભીખાચંદ ૪. શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ ૫. શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી ૬. ડૌ॰ મણુલાલ ચીમનલાલ શાહ ૭. શ્રી ક્રાંતિલાલ ડાહ્યાભાઈ કોરા ૮. ડૉ॰ જયંતિલાલ સુરચંદ બદામી ૯. શ્રી જયંતિલાલ રતનચંદ્ર શાહ ૧૦. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૧૧. શ્રી જગજીવન પોપટલાલ શાહ ૧૨. શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ ૧૩. શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ પાટણ જૈન મંડળના પ્રતિનિધિઓ } મંત્રીઓ કોષાધ્યક્ષ જિનાગમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પ્રકાશન સમિતિના સભ્યોનો, તેમણે અર્પેલ સેવા બદલ આભાર માનીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માર્ગે મુંબઈ-૪૦૦ ૦૩૬ ૧૦૩-૨-૧૯૮૨ વિયાહપત્તિસુત્ત્તનો ખીજો ભાગ પ્રગટ થયા પછી આ સમિતિના સભ્ય શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ, શ્રી પાટણ જૈન મંડળના પ્રતિનિધિ શ્રી સેવંતીલાલ ખેમચંદ શાહ અને શ્રી પોપટલાલ ભીખાચંદ શાહનું નિધન થએલ છે. આ મંગળકારી પ્રવૃત્તિ અંગે આ મહાનુભાવોએ અર્પેલ સેવા યાદગાર રહેશે. શ્રી પાટણ જૈન મંડળના પ્રતિનિધિઓની ખાલી પડેલ જગાએ શ્રી જે. કે. શાહ અને શ્રી મફતલાલ ભીખાચંદની વરણી થએલ છે. Jain Education International શ્રી જિનાગમ ટ્રસ્ટના અન્વેષક તરીકે સેવા અર્પનાર મે. વિપિન ઍન્ડ કંપની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો અમે આભાર માનીએ છીએ. 13 જૈન આગમ—ગ્રંથમાલ્ટાનું કાર્ય ઉત્તરોત્તર વેગવંતું અને એવી પ્રાર્થના સાથે અમે આ ગ્રંથ અધિકારી વર્ગની સમક્ષ રજૂ કરીને ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. જયંતિલાલ રતનચંદ રાહ રતિલાલ ચીમનલાલ કોઠારી જગજીવન પોપટલાલ શાહ માનદ મંત્રીઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001020
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1982
Total Pages556
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy