Book Title: Santbalji Maharaj
Author(s): Ramanlal C Shah
Publisher: Ramanlal C Shah
Catalog link: https://jainqq.org/explore/249685/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંતબાલજી મe' તરીકે ઉભા હતા. એક ગામમાં થનાં યુગમાં જા ભારતમાંથી કરો. એ એક વખત ગુજરાતની ધારાસભાની ચૂંટણીમાં ધંધુકામાંથી મહારાજશ્રીના ભક્ત શ્રી ગુલામ રસુલ કુરેશી કોંગ્રેસના ઉમેદવાર gy, akn; cyl; રમણલાલ સી. શાહ તરીકે ઊભા હતા. એક ગામમાં રાત્રિ સભામાં મહારાજશ્રીએ શ્રી મહારાજશ્રીએ ભાલનળકાંઠાના પ્રદેશને પોતાના પ્રયોગનું કેન્દ્ર કુરેશીને મત આપવા માટે ભાષણ કર્યું. તે વખતે સભામાં ધાંધલ મચી બનાવ્યું. એ માટે ગુંદીમાં આશ્રમ સ્થપાયો. ગઈ. કોઈક યુવાનો બોલ્યા, “સાધુનાં લૂગડાં ઉતારીને કોંગ્રેસની સેવા આજે તો હવે અસ્પૃશ્યતા, ઢેડભંગી વગેરેને અડવાની વાત ભારતમાંથી કરો.’ એ વખતે મહારાજશ્રીથી આક્રોશમાં બોલાઈ જવાયું, ‘આ લૂગડાં લગભગ નિર્મળ થઈ છે. પરંતુ આઝાદી પહેલાનાં યુગમાં તો અસ્પૃશ્યતા શું છે તે પહેલાં જાણો, પછી ઉતારવાની વાત કરો. એ વિશે જાણવું ગામેગામ જોવા મળતી. ભંગીવાસ જુદા હોય અને લોકો પણ ગંદકીભર્યું હોય કે ચર્ચા કરવી હોય તો મને ઉતારે મળો.' અપમાનિત અને પરોપજીવી જીવન જીવતા હતા. એ સમયે મહાત્મા સભા પૂરી થઈ. મહારાજશ્રી ઉતારે આવ્યા. પણ ચર્ચા કરવા કોઈ ગાંધીજીએ સમગ્ર ભારતમાં અસ્પૃશ્યતાનિવારણની મોટી ઝુંબેશ આવ્યું નહિ. એ દિવસે મહારાજશ્રી અડધી રાત સુધી પોતાની પાટ પર ઉપાડી હતી. ગાંધીજીએ ઢેડ-ભંગી માટે 'હરિજન' શબ્દ પ્રચલિત ધ્યાનમાં બેસી રહ્યા. સાધુ તરીકે પોતે ક્રોધ કર્યો એ બદલ પશ્ચાત્તાપ. કર્યો હતો. કર્યો. પેલા યુવાનોની મનોમન ક્ષમા માગી અને ક્ષમા આપી. પેલા ગાંધીજીને અનુસરીને મહારાજશ્રીએ પણ પોતાના જનહિતના કાર્યોમાં યુવાનોને પણ પશ્ચાત્તાપ થયો. તેઓ ઉતારે માફી માગવા આવ્યા ત્યારે અસ્પૃશ્યતા નિવારણને સ્થાન આપ્યું હતું. તેઓ જ્યાં જાય ત્યાં હરિજનો મહારાજશ્રીએ એમને કહ્યું, “સભામાંથી પાછા આવીને મેં તો મનોમન માટેના વિસ્તારમાં આંટો મારી આવતા. ઢેડ-ભંગી માટે મહારાજશ્રી - તમારી માફી માગી લીધી છે અને તમને માફી આપી દીધી છે.' ‘ઋષિ' શબ્દ પ્રયોજતા. સાણંદમાં એમણે ‘ઋષિ બાલમંદિર'ની સ્થાપના કરાવી હતી. હરિજનોના વિસ્તારમાં એક ચક્કર લગાવીને એકાદ એક વખત મહારાજશ્રીનું ચાતુર્માસ ધોળકામાં હતું ત્યારે બૃહદ ઘરેથી ગોચરી પણ વહોરતા. એ જમાનામાં રૂઢિચુસ્ત સમાજમાં આવું મુંબઈ રાજ્યનું વિભાજન અને મહાગુજરાતની રચના માટે આંદોલન કાર્ય ભારે સાહસિક ગણાતું. એટલે ક્યારેક મહારાજશ્રી પર લોકો શરૂ થયું હતું. પરંતુ મહારાજશ્રી ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય ચાલુ ધૂળ ઉડાડતા, હુરિયો બોલાવતા, અપમાનિત કરતા, પરંતુ મહારાજશ્રી રાખવાના હિમાયતી હતા અને એ અંગે નિવેદનો પ્રગટ કરતા હતા એવું કરનાર પ્રત્યે ક્ષમાભાવ રાખી હરિજન વિસ્તારમાં જવાના પોતાના જ વર્તમાનપત્રોમાં પણ છપાતાં હતાં. આથી કેટલાંક સ્થાપિત હિતો નિર્ણયને મક્કમતાથી વળગી રહેતા. ક્યારેક હરિજનોની દુર્દશા જોઈને તરફથી મહારાજશ્રી વિરુદ્ધ પ્રચાર થતો અને પત્રિકાઓ પણ છપાતી.. એમની આંખમાં આંસુ આવતાં. ક્યારેક એ માટે તેઓ ઉપવાસ કરતા, એમાં એક પત્રિકા અશિષ્ટ ભાષામાં છપાઈ હતી. ધોળકાના સ્ટેશને ક્યારેક સાંજની પ્રાર્થનાસભામાં તેઓ તે વિશે પોતાના વિચારો અને કોઈક ફેરિયો મહારાજશ્રી માટેનું એનું અશિષ્ટ મથાળું બોલીને આ અનુભવો રજૂ કરતા. એક વખત એક ગામમાં મહારાજશ્રી એક પત્રિકા વેચતો હતો. એથી ઉશ્કેરાઈને ગુંદી આશ્રમના મહારાજશ્રીના બાંકડા પર બેસી જાહેર પ્રવચન આપી રહ્યા હતા. એવામાં બાંકડાનો કોઈ ભક્ત પેલા ફેરિયાને માર માર્યો. આ વાતની મહારાજશ્રીને ખબર માલિક ત્યાં આવી પહોંચ્યો. એણે મહારાજશ્રીને પોતાના બાંકડા પડી ત્યારે ફેરિયાને માર પડ્યો એ બદલ તેમને બહુ દુ :ખ થયું. તેઓ પરથી ઊઠી જવા કહ્યું તો જરા પણ આનાકાની વગર મહારાજશ્રી આવી નિંદાથી પર હતા. આ ઘટનાથી તેમના મનમાં રોષ-આક્રોશની ઊઠી ગયા અને બાકીનું ભાષણ ઊભા ઊભા પૂરું કર્યું હતું. કોઈ પ્રતિક્રિયા થઈ નહિ. એમણે ગુંદી આશ્રમમાં લેખિત સંદેશો એક વખત મહારાજશ્રી ભાલપ્રદેશમાં કોઠ ગામમાં ચાતુર્માસ રહ્યા મોકલાવ્યો કે કોઈએ આવી અશિષ્ટ પત્રિકા માટે ઉશ્કેરાવું નહિ, હતા. રોજ વ્યાખ્યાન તથા રાતની પ્રાર્થનાસભામાં જૈનો કરતાં અજેન એમના હૃદયમાં માત્ર આજીવિકા ખાતર પત્રિકા વેચનાર ફેરિયા પ્રત્યે વધુ આવતા. તે બધા ઉપર મહારાજશ્રીનો ખૂબ પ્રભાવ પડ્યો હતો. અનુકંપા જ હતી. કેટલાક તો મહારાજશ્રીને દેવપુરુષ ગણતા. પ્રાર્થનાસભામાં અમુક મહારાજશ્રીએ લોકકલ્યાણનું ઘણું કાર્ય કર્યું. એમની પ્રેરણાથી દિવસે મહારાજશ્રી વાર્તા કહેતા. એટલે એમના વ્યાખ્યાનમાં બાળકો ગુંદી, મુંબઈ, અમદાવાદ, રાણપુર, રામપુરા-ભંકોડા, ઇન્દોર વગેરે પણ આવતા. સ્થળે પ્રાયોગિક સંઘ, માતૃસમાજ ઉદ્યોગગૃહ, ઔષધાલય, છાત્રાલય, ચાતુર્માસના દિવસોમાં છેલ્લે દિવાળી, બેસતું વર્ષ અને કાર્તિકી ખેડતમંડળ વગેરે વીસ જેટલી સંસ્થાઓ સ્થપાઈ હતી જે આજે પણ પૂર્ણિમા પણ આવે. જ્યારે બેસતું નવું વર્ષ હતું ત્યારે એક માજી સવારે કાર્યરત છે. પાંચેક વાગે ઘરેથી આરતી સળગાવીને મહારાજશ્રીના ઉતારા પાસે મહારાજશ્રીના એક મુખ્ય અંતેવાસી તે શ્રી મણિભાઈ પટેલ. તેઓ આવ્યા. સાથે બીજી કેટલીક સ્ત્રીઓ અને કેટલાક ભાઈઓ પણ મિયાંગામ-કરજણના વતની હતા. ઈ.સ. ૧૯૪૩માં મહારાજશ્રીનું હતા. માજીએ બૂમ પાડી, “મહારાજશ્રી બહાર આવો. આજે સપરમો પ્રવચન એમણે કરજણમાં સાંભળ્યું. એથી તેઓ એટલા બધા પ્રભાવિત દિવસ છે. અમારે તમારી આરતી ઉતારવી છે.' થઈ ગયા કે પછીથી તેઓ મહારાજશ્રી જ્યાં હોય ત્યાં એમનાં પ્રવચનો મહારાજશ્રી બહાર ન આવ્યા, પણ ઉચ્ચ સ્વરે એમને આગ્રહપૂર્વક સાંભળવા જતા. સાણંદના ચાતુર્માસથી તેઓ માતાપિતાની રજા લઈ, સમજાવ્યું કે “માજી ! જૈન સાધુની આરતી ન ઉતારાય. માણસની આરતી ન ઉતારાય. મંદિરમાં ભગવાનની આરતી ઉતારાય.' આજીવન બ્રહ્મચારી તરીકે મહારાજશ્રી સાથે જોડાઈ ગયા અને વિહારમાં પણ તેમની સાથે જ રહ્યા. તેઓ મહારાજશ્રીના વિહાર, મુકામ, માજી છેવટે માની ગયાં. એમને મહારાજશ્રીમાં શ્રદ્ધા એટલા માટે થઈ ગયેલી કેમ કે તેઓ પોતાના માંદા દીકરાને મહારાજશ્રીનાં દર્શન વ્યાખ્યાન, વિચાર-ગોષ્ઠી વગેરેની રોજેરોજની નોંધ રાખવા લાગ્યા. કરાવવા લઈ આવેલા અને મહારાજશ્રીએ કહ્યું કે “એને સારું થઈ એમણે લખેલી એ રોજનિશિ ‘સાધુતાની પગદંડી'ના નામથી છ ભાગમાં જશે.' અને બીજે જ દિવસે એને સારું થઈ ગયેલું. પ્રકાશિત થઈ છે. JD V15.06 PAGE 4 Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી મણિભાઈ સંતબાલજી સાથે ઈ.સ. ૧૯૪૪માં જોડાયા તે છે. જે લોકો શિકારમાં સાથ આપવા પડાપડી કરતા હતા તેઓ હવે પછી મહારાજશ્રીના કાળધર્મના સમય સુધી સાથે જ રહ્યા હતા. એમણે શિકારનો વિરોધ કરી રહ્યા છે. લોકો સાથેની વાતચીતમાં તેમને મહારાજશ્રી સાથે સતત ર૬ ચાતુર્માસ ગાળ્યાં. એમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાજશ્રીએ આ બધી સદાચારની પ્રવૃત્તિ કર્યાનું જાણ્યું ત્યારે તેઓ કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, આશ્ચર્યચકિત થઈ ગયા, તેમનું હૃદય પીગળ્યું. પોતે શિકાર ન કરવાનો બિહાર, બંગાળ, દિલ્હી, પંજાબ એમ ઘણા પ્રદેશોમાં વિહાર કર્યો. સંકલ્પ કર્યો અને પોતાની પાસે જે કંઈ રકમ હતી તે ગામના લોકોને એમણે લગભગ સાડા ત્રણ હજાર ગામોનો સંપર્ક થયો અને આશરે આપી દીધી અને એનો ઉપયોગ ઢોરોનો પાણી પીવાનો હવાડો બાંધવા તેર હજાર માઈલનો વિહાર કર્યો હતો. એમાં અનેકવિધ અનુભવો થયા માટે ખરચવાનું કહ્યું. હતા. ઘણે ઠેકાણે ગોચરી-પાણીની ઉતારા માટે રહેઠાણની ઘણી એક વખત અમદાવાદના ગોરા અંગ્રેજ કલેક્ટ૨ પોતાના સાથીદારો તકલીફો પડી હતી. પરંતુ તેઓએ પોતાના નિયમોમાં બાંધછોડ કરી સાથે પક્ષીનો શિકાર કરવા આવ્યા. ગામના લોકોને ખબર પડી. નહોતી. મહારાજશ્રી પણ ત્યાં જ હતા. મહારાજશ્રીએ એ કલેક્ટરને બહુ મણિભાઈ પટેલની જેમ મહારાજશ્રી સાથે જીવનપર્યત રહેનાર સમજાવ્યા પણ તે માન્યા નહિ, એવામાં એક ગ્રામજન કલેક્ટરની બીજા અંતેવાસી તે “સંતશિશુ, મીરાંબહેન. (હું ન ભૂલતો હોઉં તો આડો આવીને ઊભો રહ્યો અને કહ્યું, “પહેલાં મને મારો, પછી તેઓ અમારા પાદરાનાં વતની અને એમનું જન્મનામ બીજું હતું) પક્ષીઓને’ એટલે તે કલેક્ટરે બંદૂક મૂકી દીધી. પણ કલેક્ટરના ખાદીધારી, નિયમિત કાંતનાર, બુલંદ મધુર સ્વરે ભજનો લલકારનાર સાથીદારોએ આઘાપાછા જઈ શિકાર માટે ગોળીઓ છોડી. એના ધડ મીરાંબહેનને મહારાજશ્રીનો સારો આશ્રય મળી ગયો. મીરાંબહેન ધડ અવાજ સંભળાતા હતા. પણ સૌના આશ્ચર્ય વચ્ચે એક પણ પક્ષી, મહારાજશ્રીને પોતાની મા તરીકે ઓળખાવે અને મહારાજશ્રી મીરાંબહેનને પડ્યું નહિ, એટલે ઝંખવાણા થઈ કલેક્ટર પોતાના સાથીઓ સાથે બદલે “મીરભાઈ’ કહીને બોલાવે. આટલી સ્વજન જેટલી આત્મીયતા પાછા વળ્ય બંને વચ્ચે થઈ હતી. પ્રજામાં જ્યારે અન્યાય થાય, સમજાવવા છતાં દુરાચાર અટકે નહિ મણિભાઈની જેમ મીરાંબહેને મહારાજશ્રી સાથે ઘણા પ્રદેશોમાં ત્યારે મહારાજશ્રી વિશુદ્ધિકરણ માટે ગાંધીજીની જેમ પોતાના અંતરાત્માને ફરીને એમની સરભરા કરી છે અને “સંતબાલ મારી મા’ નામની અનુસરી ઉપવાસનું શસ્ત્ર અજમાવતા. એક વખત મહારાજશ્રીનો પુસ્તિકામાં પોતાના યાદગાર પ્રસંગો લખ્યા છે. મણિભાઈ અને મીરાંબહેન મુકામ એક ગામમાં હતો ત્યારે એક દિવસ લાલજી મહારાજના પંથના ઉપરાંત કાશીબહેન, અંબુભાઈ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, કેટલાક સાધુઓ ધોડા ઉપર ત્યાં આવ્યા હતા. તેઓએ પોતાના ઘોડા લલિતાબહેન, ચચલબહેન, ટી.જી. શાહ, મનુભાઈ પંડિત, ગુલામ ને ખુલ્લી જગ્યામાં બાંધ્યા હતા. રાતને વખતે એક ચોર એક સારા ઘોડાને રસુલ કુરેશી, શ્રી જ્ઞાનચંદ્રજી, વીરચંદભાઈ ઘેલાણી, મણિબહેન પટેલ, ઉપાડી ગયો. બીજે દિવસે સવારે ખબર પડી કે એક ઘોડાની ચોરી થઈ પ્રભાબહેન અજમેરા, વનિતાબહેન વગેરે વગેરે કેટલા બધાએ મહારાજશ્રી છે. ગામમાં તપાસ કરી પણ ક્યાંયથી ઘોડો મળ્યો નહિ. એ સાધુઓએ પાસે સમાજસેવાની દીક્ષા લીધી હતી. તેઓમાંના કેટલાકે પોતાના અનુભવો વર્ણવ્યા છે. મહારાજશ્રીને વાત કરી. સાંજે મહારાજશ્રીએ પ્રાર્થનાસભામાં જાહેર મહારાજશ્રીએ ગામે ગામ ફરી, સભાઓ યોજી તથા વ્યક્તિગત કર્યું કે જ્યાં સુધી ઘોડો મળશે નહિ ત્યાં સુધી પોતે ઉપવાસ કરશે. સંપર્ક કરી લોકોને સુધાર્યા હતા. નળ સરોવરના વિસ્તારમાં પક્ષીઓ આથી ગામના લોકોમાં દોડાદોડ થઈ ગઈ. ઘોડો નહિ મળે તો ઘણાં આવે અને અંગ્રેજોના સમયથી ખુદ અંગ્રેજી, રાજા-મહારાજાઓ પોતાના ગામની આબરૂ જશે. રાતને વખતે મહારાજશ્રી ઉતારાના અને બીજા અનેક શિકાર-શોખીનો આ વિસ્તારમાં પક્ષીઓનો શિકાર મકાનની ખુલ્લી ઓસરીમાં સૂઈ ગયા હતા. અડધી રાતે એક માણસ કરતા. સ્થાનિક લોકો પૈસા મળે એ લાલચે શિકારીઓને મદદ કરતા. મહારાજશ્રી પાસે આવ્યો. પોતે ઘોડાની ચોરી કરી તે કબૂલ કરીને મહારાજશ્રી પાસે વ્રત લીધું કે હવેથી પોતે ઢોરચોરી નહિ કરે. સાધુઓને મહારાજશ્રીએ ગામડે ગામડે ફરીને લોકોને સમજાવ્યા કે પક્ષીઓનો પોતાને ઘોડો મળતાં હર્ષ થયો અને સંતબાલજી મહારાજશ્રીના ઊંચા શિકાર ન થવો જોઇએ. કોઇએ શિકારીઓને મદદ ન કરવી અને ચારિત્રથી અને આવી સેવાથી તેઓ પ્રભાવિત થયા હતા. શિકારીઓને સમજાવીને અટકાવવા જોઇએ. મહારાજશ્રીએ આ વિષયમાં ચોરી કરનારે ચોરી કબૂલ કરી હોય અને ચોરી ન કરવા માટે જાગૃતિ લાવીને લોકોને બહુ દઢ મનોબળવાળા બનાવ્યા હતા. વળી એ મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી હોય એવા તો કેટલાયે પ્રસંગો નોંધાયા છે. કોમનું સદાચાર અંગે બંધારણ પણ ઘડી આપ્યું હતું. આનું પરિણામ મીરાંબહેને એક પ્રસંગ નોંધ્યો છે. એક વખત મહારાજશ્રી કલકત્તામાં કેટલું સારું આવ્યું તે મહારાજશ્રીએ પોતે જ વર્ણવેલા એક પ્રસંગ પરથી હતા ત્યારે સવારે કોઈ એક ભાઈને સાથે લઈને ગોચરી વહોરવા જણાશે. નીકળ્યા. ગોચરી વહોરીને તેઓ ઉતારે પાછા ફરતા હતા ત્યાં તો એક વખત અમદાવાદના એક વયોવૃદ્ધ પારસી ગૃહસ્થ પોતાની તેમને થાક લાગવા માંડ્યો. ઉતારે જેમતેમ પહોંચ્યા અને ગોચરીની મોટરકારમાં આ બાજુ પક્ષીઓનો શિકાર કરવા આવ્યા. પરંતુ કેટલાક ઝોળી મૂકીને તેઓ પાટ પર સૂઈ ગયા. તેઓ જાણે બેભાન જેવા થઈ જુવાનિયાઓએ એમની મોટર અટકાવી. એટલે પારસી બુઢાએ હાથમાં ગયા. તરત મીરાંબહેન ડોક્ટરને બોલાવી આવ્યાં. ડોક્ટરે તપાસીને બંદૂક લઈ તેઓને ગોળીએ વીંધવાનો ડર બતાવ્યો. પણ યુવાનો ડર્યા કહ્યું, “હમણાં અહીં આવો રોગચાળો ચાલે છે. ઈંજેક્શન લેશે એટલે નહિ અને આવા ગયા નહિ, ત્યાં તો ગામલોકોને ખબર પડી અને ઘણા એક-બે દિવસમાં સારું થઈ જશે. ગભરાવાની જરૂર નથી.’ માણસો ભેગા થઈ ગયા. તેઓ બધાએ જુવાનિયાઓનો પક્ષ લીધો. પારસી બુઢઢા વિચારમાં પડી ગયા કે આ તો આખું ગામ બદલાઈ ગયું JD vi5.06 PAGE 5 Page #3 -------------------------------------------------------------------------- ________________ જાગૃતિ આવતાં મહારાજશ્રીએ મીરાબહેનને કહ્યું, ‘હું જે ગોચરી . જીવનની ઉત્તરાવસ્થામાં રૂઢિચુસ્ત સમાજમાં મહારાજશ્રી માટે પહેલાં લાવ્યો છું તે બહાર સરખી જગ્યા જોઇને, ખાડો કરીને એમાં પરઠવી દો. જેટલો વિરોધ હતો તેટલો રહ્યો નહોતો. એમના કાર્યથી સમાજ મીરાંબહેને કહ્યું, “ખાવાનું છે, તો જમીનમાં દાટી દેવા કરતાં ગાય કે કૂતરાને ખવડાવીએ તો શું ખોટું ?' ઉપાશ્રયમાં પધારવા અને વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા લાગ્યા હતા. મહારાજશ્રીએ કહ્યું, ‘જૈન સાધુનો એ આચાર નથી. મળેલ ભિક્ષાન્નનું મહારાજશ્રી વિશ્વવાત્સલ્ય'માં વખતોવખત વિનોબાજી માટે દાન કરવાનો અમને અધિકાર નથી. કોઈ એમ કરે તો એમાંથી આદરભાવપૂર્વક લખતા અને એમની પ્રવૃત્તિઓની ભારે અનુમોદના આગળ જતાં ઘણા અનર્થ થાય. ગૃહસ્થો ગોચરી વહોરાવતા બંધ થાય.’ કરતા. વિનોબાજીએ ભૂદાનની જે ઝુંબેશ ઉપાડી હતી તેમાં ગુજરાતમાં એ ગોચરી ભૂમિમાં ભંડારી દેવામાં આવી. ત્રણેક દિવસ પછી સંતબાલજીએ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. પોતાના પ્રદેશનો જમીનનો "મહારાજશ્રી સ્વસ્થ થયા. આહાર લેતા થયા. શરીરમાં શક્તિ આવી. લક્ષ્યાંક પૂરો નહોતો થતો તો મહારાજશ્રીએ એ માટે ઉપવાસની ત્યાર પછી તરત મહારાજશ્રીએ પોતાને ગોચરી ભંડારી દેવી પડી એ જાહેરાત કરી અને ઉપવાસ શરૂ થાય તે પહેલાં લક્ષ્યાંક પૂરો થઈ ગયો નિમિત્તે પ્રાયશ્ચિત્ત તરીકે ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. હતો. વિનોબાજીએ ૧૯૭૯માં ગોવધબંધી લાવવા માટે જ્યારે આમરણાંત “સંત પરમ હિતકારી'માં શ્રી મનુભાઈ પંડિતે ઘણાં પ્રસંગો નોંધ્યા છે. ઉપવાસની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં ચિંતાની લાગણી પ્રસરી એક વખત પૂ. મહારાજથી સૂરત જિલ્લામાં વિહાર કરી રહ્યા હતા. ગઈ હતી. વેડછીના શ્રી જુગતરામભાઈ દવેને મળવાની એમને ઇચ્છા હતી. તેઓ એ વખતે મહારાજશ્રીએ વિચાર્યું કે વિનોબાજીના ઉપવાસ અટકાવવા મઢી ગામમાં પધાર્યા ત્યારે જુગતરામભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા. હોય તો એની સામે કંઈક આત્મિકબળ હોવું ઘટે, મહારાજશ્રીએ પોતે એમણે મહારાજશ્રી સાથેની વાતચીતમાં એ પણ કહ્યું કે આ બાજુના વિનોબાજીના ઉપવાસ ચાલુ થાય તે પહેલાં એકવીસ દિવસના ઉપવાસની આદિવાસી લોકો દારૂ છોડતા નથી. ઘરે ખરાબ ગોળનો દારૂ બનાવે જાહેરાત કરી. વિનોબાજી અને સંતબાલજી ક્યારેય એકબીજાને મળ્યા છે. વળી વેપારીઓ પણ ખરાબ ગોળનો વેપાર કરીને સારું કમાય છે. નહોતા, છતાં વિનોબાજી પ્રત્યેના અને એમના સેવાકાર્ય પ્રત્યેના આદરભાવ વ્યસનમુક્તિ એ મહારાજશ્રીની પ્રવૃત્તિઓમાંની એક પ્રિય પ્રવૃત્તિ સહિત મહારાજશ્રીએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. એમના હતી. એમણે સમગ્ર પરિસ્થિતિ બરાબર સમજી લીધી. રાત્રે પ્રાર્થનાસભામાં જીવનની આ મોટામાં મોટી તપશ્ચર્યા હતી. પરંતુ એનું એવું સરસ એમણે પોતાના વક્તવ્યમાં જુગતરામભાઇની ચિંતા વ્યક્ત કરી. એમણે પરિણામ આવ્યું કે સરકાર અને અન્ય નેતાઓની ખાતરીથી વિનોબાજીએ ધર્મ અને નીતિની સમજ પાડી. મહાજનનો ધર્મ સમજાવ્યો. એમનું આમરણાંત ઉપવાસ કરવાનું બંધ કર્યું. મહારાજશ્રીને પણ એથી અત્યંત વક્તવ્ય અત્યંત પ્રેરક હતું. એની શ્રોતાઓ ઉપર ભારે અસર પડી. હર્ષોલ્લાસ થયો. મહારાજશ્રીના ઉપવાસની બહુ કદર થઈ. શ્રી એક પછી એક વેપારીએ ઊભા થઈ ખરાબ ગોળ ન વેચવાની ત્યાં જ વિનોબાજીનાં અંતેવાસી શ્રી નિર્મળાબહેન દેશપાંડેએ લખ્યું હતું. ‘પૂજ્ય પ્રતિજ્ઞા લીધી. એમાં એક પારસી સજ્જન પણ હતા. | વિનોબાજી કે પ્રતિ આપકી જો અપાર આત્મીયતા હૈ વહ ઇતિહાસ આમ મઢીમાં જે પરિણામ આવ્યું તેથી પ્રેરાઇને મહારાજશ્રીરને ઠેઠ ખાનદેશ સુધીના વિહારમાં એક મહિના સુધી રોજ રાત્રે પ્રાર્થનાસભામાં મેં અદ્વિતીય માની જાયગી.” મદ્યનિષેધનો સારો પ્રચાર કર્યો અને એનું ઘણું જ સારું પરિણામ આવ્યું. મહારાજશ્રીએ ઇ. સ. ૧૯૬૮નું ચાતુર્માસ થાણા જિલ્લામાં તારાપોર, કેટલાયે આદિવાસીઓએ આજીવન દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. પાસે ચિંચણમાં એટલે કે ચીંચણીમાં કર્યું. તે વખતે સમુદ્રકિનારે આવેલું શિયાળાના દિવસોમાં એક વખત મહારાજશ્રીને રાતની પ્રાર્થનાસભા શાંત, રમણીય અને વાડીઓનાં વૃક્ષોથી ભરચક આ સ્થળ સ્થિરવાસ પછી એક માણસે ગામને પાદર આવવા વિનંતી કરી. મહારાજશ્રી માટે એમને ગમી ગયું. ૧૯૬૯નું ચાતુર્માસ પાસેના વાણગામમાં કર્યું. ગયા. કોળી પગીની જાતના કેટલાક લોકો ત્યાં બેઠા હતા. એમાં એકે પરંતુ ચાલીસ વર્ષના સતત વિહાર પછી એમનું શરીર થાક્યું હતું. ગામના મુખીના જ બે બળદ ચોર્યા હતા. ચોરનાર કાળુ એના બાપ તેઓ સ્થિરવાસ કરવા ઇચ્છતા હતા. મુંબઇના પ્રાયોગિક સંધે ચીંચણીમાં કરતાં પણ જબરો અને માથાભારે હતો. પરંતુ મહારાજશ્રીએ એને બંગલો, અન્ય મકાનો, કુવો, કંપાઉન્ડની ભીંત અને વિવિધ પ્રકારના માથે હાથ મૂકી, આશીર્વાદ આપી એને અને એના સોબતીઓને ગુના વૃક્ષો તથા ખેતીલાયક જમીન સાથેની એક વાડી પસંદ કરી. ૧૯૭૦થી ન કરવા અને મુખીના બળદ પાછા મૂકી આવવા સમજાવ્યું હતું. આ મહારાજશ્રીએ ત્યાં સ્થિરવાસ કર્યો. એનું નામ રાખ્યું “મહાવીરનગર રીતે ગુનાહિત માનસવાળા નીચલા થરના લોકોને પણ મહારાજશ્રી આંતરરાષ્ટ્રીય કેન્દ્ર.” મહારાજશ્રીની ભાવના અને એક આંતરરાષ્ટ્રીય તરીકે પ્રેમથી સુધારતા હતા. કેન્દ્ર તરીકે વિકસાવવાની હતી. પરંતુ એમનું એ સ્વપ્ન સાકાર થયું નહિ. મહારાજશ્રી સૂરતના રસ્તે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વિહાર કરી મહારાજશ્રીમાં વિચારશક્તિ, લેખનશક્તિ, કવિતાશક્તિ, રહ્યા હતા ત્યારે વેડછીમાં જુગતરામભાઇને મળીને આગળ વધતાં શાસ્ત્રાભ્યાસ ઇત્યાદિ હતાં. એમણે ઉત્તરાધ્યયનસૂત્ર, દસવૈકાલિક વ્યારા, સોનગઢ વગેરે આદિવાસી ગામોમાંથી તેઓ પસાર થયા હતા સુત્ર અને આચારાંગ સુત્રનો સમર્થ અનુવાદ કર્યો છે. ‘અપૂર્વ અવસર”નું ત્યારે આદિવાસીઓ એમનું સ્વાગત કરવા આવતા. જંગલમાં લાકડાં સુંદર વિવેચન કર્યું છે. ધર્મપ્રાણ લોંકાશાહ, જૈન દૃષ્ટિએ ગીતાદર્શન' કાપનાર આદિવાસીઓનું મુખ્ય શસ્ત્ર તે કુહાડી. આ વિસ્તારમાં જ્યારે વગેરે ગ્રંથો લખ્યાં છે. ચીચણીમાં 1982 સુધીના આ સ્થિરવાસ દરમિયાન જ્યારે મહારાજશ્રી પસાર થતા ત્યારે આદિવાસીઓ એમનું સ્વાગત એમણે ‘વિશ્વવાત્સલ્ય' સામયિક ચલાવવા ઉપરાંત, ‘તત્ત્વાર્થસૂત્ર'નું કરવા રસ્તાની બેય બાજુ હારબંધ ઊભા રહી જતા. તે વખતે તેઓ ગુજરાતી ભાષાન્તર, “વિશ્વવત્સલ મહાવીર' જેવું દીર્ઘકાવ્ય ઇત્યાદિનું પોતાની કુહાડીને ચકચકિત કરીને લાવતા અને સ્વાગત વખતે ખભા લેખનકાર્ય કર્યું હતું. એમણે પચાસથી અધિક નાનામોટા ગ્રંથોની પાસે હાથ રાખી કુહાડી ઊંચી રાખતા. સેંકડો કુહાડીઓ સાથેનું આવા રચના કરી છે. F;[; aivi[, aik સ્વાગતનું દશ્ય વિરલ હતું. JD vi5.06 PAGE 6